Ground Zero Report: રાજ્ય સરકારે પોલીસ સ્ટેશનમાં લગ્ન માટેની પરમિશન લેવાનું કહ્યું..પણ પોલીસ કે સ્થાનિક તંત્ર કહે છે,હજી કોઈ માર્ગદર્શિકા આવી નથી
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે, જેને કારણે અમદાવાદ શહેરમાં 21 અને 22 નવેમ્બર એમ બે દિવસનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. જ્યારે અન્ય શહેરો એવા સુરત, વડોદરા અને…
નવરાત્રી બાબતે વિજયભાઇએ લીધો મોટો નિર્ણય
છેલ્લા કેટલાક દિવસોથી નવરાત્રીના આયોજનને લઇને અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે. તેવામાં હવે રાજ્યમાં વાયબ્રન્ટ નવરાત્રીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે રાજ્યકક્ષાનો નવરાત્રી કાર્યક્રમ નહીં યોજાય. રાજ્યમાં…
Unlock 2.0: આ છે નવા નિયમો.
મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ અનલૉક 2 અંતર્ગત આવતી કાલ 1 જુલાઈ બુધવાર થી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છેઆ ઉપરાંત હોટલ…
CBSEની 12માં ધોરણ ની બાકી પરિક્ષાઓ રદ
CBSEએ આ વર્ષે 1 જુલાઈથી શરૂ થનારી 10માં અને 12માંની બાકી બચેલી પરીક્ષાઓ રદ્દ કરી દીધી છે. આજે સુપ્રીમ કૉર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન બૉર્ડે પોતાના આ નિર્ણયની જાણકારી આપી છે.…
શું ખુલશે જૂન ૧થી અને લોકડાઉન કેવી રીતે અનલોક થશે.
ગાંધીનગર – ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનલોક-1ની જાહેરાત કરી છે. આ અનલોકની ગાઇડલાઇન 1લી જૂનથી શરૂ થશે. ક્યાં છૂટ આપી છે અને ક્યાં હજી છૂટ નથી તેની વિગતો આ પ્રમાણે…
