વડોદરા: જવાહરનગર ના પીએસઆઇ ભાન ભૂલ્યા:આડેધડ દંડાવાળી
જીવન જરૂરીયાત ની ચીજ વસ્તુઓ લેવા નીકળેલા નાગરિકો પર આડેધડ લાકડીઓ વરસાવી…
Vadodara's No.1 Digital Buzz Platform -Baroda News - News Updates - News of Vadodara-News of Gujarat
જીવન જરૂરીયાત ની ચીજ વસ્તુઓ લેવા નીકળેલા નાગરિકો પર આડેધડ લાકડીઓ વરસાવી…
દીકરીઓની પ્રેરણા થી માતાપિતા એ એમના સંકલ્પ થી થનારી બચત ગણી રૂ.1 લાખની રકમ પી.એમ.કેરમાં કોરોના સંકટમાં સહાયતા રૂપે આપી… બે નાનકડી દીકરીઓના અનુપમ સૌજન્યને જિલ્લા કલેકટરશ્રી એ બિરદાવ્યું અને…
ન્યાયમંદિર વિસ્તારમાં મદનઝાંપા રોડ પર આવેલા હનુમાન ફળિયામાં રહેતાં ચિરાગ કાછીયા પટેલનું કોરોનાને કારણે આજરોજ ગોત્રી હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું હતું. વડોદરા શહેરમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં છ વ્યક્તિના મોત…
એક તરફ પારુલ યુનિવર્સિટી ને કોરોના ટેસ્ટિંગની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે , પારુલ યુનિવર્સિટી માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી કે જે હાલ ભરૂચ માં છે તેને કોરોનાં પોઝિટીવ આવ્યો…
કોરોના સંકટની વચ્ચે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે અનેક લોકો વર્ક ફોર હોમ હાલ કરી રહ્યા છે. અને ઓફિસ મીટિંગો પણ હવે વીડિયો કૉલથી થાય છે. જેના…
CM રૂપાણીના તમામ પેરામિટર્સ નોર્મલ ખુદ થયા હોમ ક્વોરન્ટાઈન ડિજિટલ માધ્યમથી કરશે કામ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્વાસ્થ્યનું આજે સવારે ગુજરાતના ઉચ્ચ ડૉ. આર.કે. પટેલ અને ડૉ. અતુલ પટેલ દ્વારા પરિક્ષણ…
ભાવનગર જિલ્લામાં આવેલા વિશ્વખ્યાત કષ્ટભંજન સાળંગપુર હનુમાન મંદિરના પરિસરમાં આવેલા અતિથિગૃહમાં 100 બેડની સુવિધા ધરાવતી કોરોના હોસ્પિટલ બનાવાઈ છે. અગમચેતી રાખીને આ સુવિધા ગુજરાત સરકારે ઊભી કરી છે. મંદિરના સંચાલકોએ…
અમદાવાદમાં 42 કેસ નોંધાયા 2ના મોત થતા ગુજરાતમાં કુલ મોત 30 ગુજરાતમાં કોરોના પોઝિટિવના દર્દીઓમાં 56 નોંધાયા જેમાં અમદાવાદમાં સૌથી વધુ 42 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં પોઝિટિવ…
ગુજરાતમાં કમોરોના વાયરસને લઈને એક પછી એક ચોંકાવનારી ખબરો સામે આવી રહી છે. તાજેતરમાં જ પ્રાપ્ય વિગતો અનુસાર ગુજરાત રાજ્યના મુખયમંતી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ…
CM નિવાસ સ્થાને યોજાઇ બેઠક રાજ્ય સરકારે 3 વિભાગોને ઉધોગ શરૂ કરવાની જવાબદારી સોંપીઆવતા સોમવારથી ઉધોગ રિપોર્ટના આધાર પર શરૂ થઇ શકે છે દેશભરમાં લાગુ કરાયેલા 3 મે સુધીના લોકડાઉનને…