Author: hitakshi.buch

પ્રાઇવેટ હોસ્પિટલની ધેલછા વધી રહી છે ?

SVP માં ૧૨૭ સુપર ડીલકસ બેડ છતાં દર્દીઓ નહિવત. ૭૫૦ કરોડના ખર્ચે બનેલી SVP હોસ્પિટલમાં એક વર્ષમાં માત્ર ૩૭ હજાર ઈન્ડોર દર્દી દાખલ. કારણ શું ? સર્વિસ નો અભાવ ?યોગ્ય…

ગૌરવ દહીયાની કારકિર્દી ખતમ કરવા કોણે આ પ્રેમપાશ નો દોરી સંચાર કર્યો?

આઈ.એ. એસના વકીલ હિતેશ ગુપ્તાના સ્ફોટક નિવેદન: પોલીસ તપાસનો છેડો સચિવાલય સુધી પહોંચે તેવી વાત સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહીયા સામેના આક્ષેપો ખોટા સાબિત થયા બાદ લીનુ સિંઘ દેશ છોડીને…

કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે : વિજય નેહરા

અમદાવાદમાં એકંદરે એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે એક્ટિવ કેસનો ઘટાડો થયો છે. 10 ટકા એક્ટિવ કેસમાં વૃદ્ધિ દર હતો જે હવે ઘટ્યો છે. 3જી તારીખ સુધી 5થી 6 ટકા…

અમદાવાદમાં કોરોનાની સ્ટ્રેટજી : કેન્દ્ર સરકાર પણ છે ચિંતામાં

ગુજરાતમાં ગત એક જ દિવસમાં કોરોનાનાં નવા 231 પોઝિટિવ કેસો નોંધાયા છે. તો કોરોનાનાં કારણે 18 લોકોનાં મોત થયા છે. અને કુલ 31 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં…

કાલે PM મોદી મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરશે, લોકડાઉન પૂર્ણ થયા પહેલા પરિસ્થિતિ અંગે સમીક્ષા કરશે

3મેના લોકડાઉન પૂર્ણ થવાના સાત 6પહેલા આવતી કાલે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. મહામારી અંગે મુખ્યમંત્રીઓ સાથે આ તેમની ત્રીજી વીડિયો કોન્ફરન્સ હશે. બીજી તરફદિલ્હીના જહાંગીરપૂરીમાં…

સિંગાપોર યુનિવર્સિટીની રિસર્ચમાં ખુલાસો: ભારતમાં 20 મે સુધી ખતમ શઈ શકે છે કોરોના વાયરસ

સિંગાપોર યુનિવર્સિટીનું રિસર્ચ, મે મહિનાના પહેલા અઠવાડિયામાં ઈટાલી અને સ્પેનમાં કોરોનાની અસર ખતમ થઈ જશે ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 26 હજારને પાર થઈ છે. આ જીવલેણ વાયરસ…

કોરોનાવાઈરસ પોતાને અને સંક્રમણ ફેલાવવાની રીતને ઝડપથી બદલી રહ્યું છે : ચીન

ચીનના ઝેજીયાંગ યુનિવર્સિટીના સંશોધનકાર પ્રો. લાંજુઆનએ દાવો કર્યો છે કે, તેમણે કોરોનાવાઈરસનું સૌથી ઘાતક સ્ટ્રેન શોધી કાઢ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસમાં તેનું સ્વરૂપ બદલવાની (મ્યૂટેટ)ની ક્ષમતા ઝડપી છે, અત્યાર…

સર્જિકલ માસ્ક 6થી 8 કલાકમાં અને N95 માસ્ક 24 કલાકમાં બદલવો, ઘરે બનાવવામાં આવેલો માસ્ક ધોઈને ઉપયોગ કરો

એવા લોકો જે કોરોનાથી સંક્રમિત છે પરંતુ લક્ષણો નથી દેખતા તેવા લોકો દ્વારા બીજામાં ચેપ ફેલાવાની સંભાવના વધુ હોય છે. સર ગંગારામ હોસ્પિટલ, નવી દિલ્હીના નિષ્ણાત ડો. માલા શ્રીવાસ્તના જણાવ્યા…

સરકારે 123 વર્ષ જૂના કાયદો બદલ્યો : મેડિકલ ટીમ પર હુમલો કર્યો તો 7 વર્ષ સુધીની સજા

કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં મહામારીને અંગે ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં લોકડાઉન સંદર્ભે પણ સમીક્ષા કરાય છે. જો કે કેબિનેટની બેઠક બાદ મંત્રી…