Tag: COVID19

અમદાવાદની સિવિલ અને એસવીપી હોસ્પિટલમાં કેન્દ્રીય ટીમની મુલાકાત: હવે રાજ્ય સરકાર સાથે કરશે બેઠક

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં કેન્દ્રની ટીમ અમદાવાદ દોડી આવી છે. શનિવારે કેન્દ્રની ટીમે અમદાવાદની એસવીપી અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સાથે જ ત્યાં ડોક્ટર્સ સાથે કોરોનાના દર્દીઓની સ્થિતિ તથા…

સુરતમાં પ્રવેશ પહેલાં કોરોના ટેસ્ટ કરાવો: સુરત કમિશ્નર

સુરતમાં દિવાળીની રજામાં બહાર ફરવા ગયેલા કે વતન ગયેલા લોકો પાછા સુરત ફરે ત્યારે સુરતમાં એન્ટ્રી પોઈન્ટ પર કોવિડનો ટેસ્ટ અચુક કરાવવા માટે મ્યુનિ. કમિશ્નરે સુરતીઓને અપીલ કરી છે. આ…

કોરોનાના દર્દીનો આઇસોલેશન વોર્ડમાં આપઘાત

કોરોના વાઇરસની માહમારી થમવાનુ નામ નથી રહીં ત્યારે બિમારીથી પીડીતા લોકોની સહનશીલતા હવે ઓછી થવા માંડી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સયાજી હોસ્પિટલમાં દાખલ કોવિડ-19ના દર્દીએ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડના…

ડોકટર ભૂપેશ શાહ અને તેમની પ્રતિબદ્ધ ટીમે લોકડાઉનમાં
જાનના જોખમે આશરે 30 લાખ ગરીબો-શ્રમિકોને જમાડ્યા

લોકડાઉનમાં અમદાવાદમાં સાૈથી વધુ સેવાકાર્ય કઈ વ્યક્તિએ કર્યું એવોકોઈ મને પ્રશ્ન કરે તો હું જવાબ આપુંઃ ડો. ભૂપેશ શાહ આવો આજે એક એવી વ્યક્તિનો પરિચય કરીએ જેમણે માનવતાને વધુ ઉજળી…

અમદાવાદની SVP હોસ્પિટલમાં હોબાળો

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલો ડોક્ટરો સહિત નર્સિંગ સ્ટાફ ખડેપગે કોરોના દર્દીઓની સેવા કરતો હોય છે, ત્યારે તેમની સાથે જો અન્યાય થાય તો તે કેવી…

VADODARA: ટેસ્ટિંગ લેબના ઉદ્ઘાટન વખતે OSD વિનોદ રાવ-મ્યુ.કમિ. સહિતના અધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના એક બે ને સાડા ત્રણ કર્યા!

ટેસ્ટિંગ લેબના ઉદ્ધાટન સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાયુ અને ટોળાુ ભેગુ થયું OSD વિનોદ રાવ અને મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે જાહેરનામાનું પાલન ન કર્યુંકોવિડ હોસ્પિટલમાં ટેસ્ટિંગ લેબના ઉદ્ઘાટન પ્રસંગે કેટલાક…

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના કન્ટેનમેન્ટ ઝોનનું લિસ્ટ ચેક કરો.

આજથી કન્ટેનમેન્ટ ઝોન સિવાય સમગ્ર ગુજરાત ફરી એકવાર ધમધમવા માંડ્યું છે. પરંતુ હજી પણ લોકો ને કન્ટેનમેન્ટ ઝોન વિશે અનેક દુવિધા છે . તો THE AHMEDABAD BUZZ સમગ્ર ગુજરાત ના…

CBSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષા તારીખો જાહેર

CBSE ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખો થઈ જાહેર 1થી 15 જુલાઈમાં લેવાશે આ પરીક્ષા માનવ સંસાધન વિકાસ મંત્રીએ કરી તારીખોની જાહેરાત દેશભરમાં કોરોના વાયરસના પ્રકોપના કારણે લૉકડાઉન લાગૂ…

ગુજરાતના ત્રણ જિલ્લા માં લોકદાઉ ન 4.0માં કદાચ કોઈ નવું રંગ રૂપ નહિ દેખાય

ગુજરાતના 3 શહેરો અને જિલ્લા સહિત 17મી મે બાદ પણ ભારતમાં 30 જેટલા વિસ્તાર રેડ ઝોનમાં રહેશે કે જ્યાં લોકડાઉનની છૂટછાટ નહીં મળે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા યાદી તૈયાર…