BJP s Smruti Irani to campaign for local elections across Gujarat.
With just a few days left for the civic body elections in Gujarat, the BJP has released its list of star campaigners who will seek votes for the candidates fielded…
Vadodara's No.1 Digital Buzz Platform -Baroda News - News Updates - News of Vadodara-News of Gujarat
With just a few days left for the civic body elections in Gujarat, the BJP has released its list of star campaigners who will seek votes for the candidates fielded…
The state education department today announced that the college students in their first year can attend on-campus classroom studies beginning February 8. Earlier, on January 11, the colleges were re-opened…
Bullet Rajas may be fine by Police
– ત્રણ દિવસ ૧૫ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે – નલિયા ૯ ડિગ્રી સાથે ઠંડુંગાર : રાજકોટમાં ૧૨.૪, ગાંધીનગરમાં ૧૩ ડિગ્રી તાપમાન અમદાવાદ,મંગળવાર અમદાવાદમાં પણ હવે કાતિલ ઠંડીના પ્રભુત્વમાં સતત વધારો…
– સાવધાન: કાલથી 15 દિવસમાં 9 લગ્નમુહૂર્ત, રાતના પ્રસંગ પર પ્રતિબંધ – પોલીસ સ્ટેશનમાં મંજૂરી માટે જાનૈયા-માંડવિયાની યાદી આપવી પડશે 10 ડિસેમ્બર પછી સવા ચાર મહીને એપ્રિલમાં લગ્નમુહૂર્તો આવશે કદાચિત…
અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે શહેરમાં કર્ફ્યૂની સ્થિતિ અંગે રિવ્યુ કર્યો હતો. શહેરના કોટ વિસ્તારમાં વીજળી ઘર, લાલ દરવાજા સહિતના વિસ્તારમાં તેમણે સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન…
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે, જેને કારણે અમદાવાદ શહેરમાં 21 અને 22 નવેમ્બર એમ બે દિવસનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. જ્યારે અન્ય શહેરો એવા સુરત, વડોદરા અને…
સુરતમાં રાત્રે 9 કલાકથી સવારે 6 કલાક દરમિયાન રાત્રિ કર્ફ્યૂનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. દિવાળીના તહેવારોમાં બજારોમાં અને ખાણીપીણીની જગ્યાઓ પર લોકોની મોટી ભીડ જોવા મળી હતી. જેથી સંક્રમણ વધારે…
શહેરમાં ગઈકાલે શુક્રવારે રાતના 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણપણે કર્ફ્યૂ શરૂ થયો છે, ત્યારે આજે કર્ફ્યૂની પ્રથમ સવારે શહેરના રસ્તાઓ સૂમસામ ભાસતા હતા. રાતદિવસ ધબકતું રહેતું અમદાવાદ…
સુરતમાં દિવાળીની રજામાં બહાર ફરવા ગયેલા કે વતન ગયેલા લોકો પાછા સુરત ફરે ત્યારે સુરતમાં એન્ટ્રી પોઈન્ટ પર કોવિડનો ટેસ્ટ અચુક કરાવવા માટે મ્યુનિ. કમિશ્નરે સુરતીઓને અપીલ કરી છે. આ…