Month: April 2020

લગેજ બેલ્ટમાં કોઇ આવતા અગાઉ દરેક લગેજને પણ સેનેટાઇઝ કરવાની દરખાસ્ત

કોરોના વાયરસને પગલે બંધ કરવામાં આવેલા અમદાવાદ સહિત દેશના તમામ એરપોર્ટ્સમાં ફ્લાઇટ્સ ફરી ક્યારે શરૂ થશે તે અંગે હજુ આવનારા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. પરંતુ ઉડ્ડયન સેવા શરૂ થાય ત્યારે…

આ વડીલ 90 વર્ષે કોરોનાં સામેનો જંગ જીતી ગયા

ભાવનગરમાં 90 વર્ષના વૃદ્ધને કોરોનાને પરાસ્ત કર્યો છે. શહેરના વડવા મઢીયાફળીમાં રહેતા રસુલભાઇ મહંમલભાઇ રાઠોડને 5 એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આથી તેમને સર ટી. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં…

કોરોનાના નવા ૦૬ લક્ષણો મળી આવ્યાં: સેંટર ફોર ડીઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન

અમેરિકા સરકારની ટોચની મેડિકલ સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC)એ પણ સ્વીકાર્યું છે કે, કોરોના સંક્રમણનાં નવાં લક્ષણો સામે આવ્યા છે. CDCએ સંક્રમણના 6 નવા લક્ષણોની પુષ્ટિ કરી…

તીખી વાત: લોકડાઉન વધારવા ની સાથે 100% સેનિતાઈઝેશન કરો: યુધ્ધ ની સંજ્ઞા આપતા મોદીજીને ગ્રાઉન્ડ રિપોર્ટ મળે છે ખરા?

ખાલી લોકડાઉન વધારવાથી કોરોના સામે બચી શકાશે એમ માનતી સરકારને સાચી સમજણ કેળવવાની જરૂર છે. પ્રથમ કોઈ પણ સમય આપ્યા વિના લોકડાઉન લાગુ કર્યું, કે જ્યારે બહુ ઓછા કેસ હતા..…

ગુજરાતમાં વધુ એક પત્રકાર કોરોના પૉઝિટિવ: બીજા પત્રકારોના રિપોર્ટ બાકી

અંગ્રેજી વેબસાઇટ ‘ન્યૂઝ18’ના અહેવાલ અનુસાર અમદાવાદમાં કામ કરતા ઇલેક્ટ્રૉનિક મીડિયાના એક પત્રકારનો કોરોના વાઇરસનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. આ સાથે જ અમદાવાદમાં વાઇરસનો ચેપ લાગ્યો હો એવા પત્રકારોની સંખ્યા ત્રણ…

કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે : વિજય નેહરા

અમદાવાદમાં એકંદરે એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે એક્ટિવ કેસનો ઘટાડો થયો છે. 10 ટકા એક્ટિવ કેસમાં વૃદ્ધિ દર હતો જે હવે ઘટ્યો છે. 3જી તારીખ સુધી 5થી 6 ટકા…

અમદાવાદમાં કોરોનાની સ્ટ્રેટજી : કેન્દ્ર સરકાર પણ છે ચિંતામાં

ગુજરાતમાં ગત એક જ દિવસમાં કોરોનાનાં નવા 231 પોઝિટિવ કેસો નોંધાયા છે. તો કોરોનાનાં કારણે 18 લોકોનાં મોત થયા છે. અને કુલ 31 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં…

કાલે PM મોદી મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરશે, લોકડાઉન પૂર્ણ થયા પહેલા પરિસ્થિતિ અંગે સમીક્ષા કરશે

3મેના લોકડાઉન પૂર્ણ થવાના સાત 6પહેલા આવતી કાલે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. મહામારી અંગે મુખ્યમંત્રીઓ સાથે આ તેમની ત્રીજી વીડિયો કોન્ફરન્સ હશે. બીજી તરફદિલ્હીના જહાંગીરપૂરીમાં…

સિંગાપોર યુનિવર્સિટીની રિસર્ચમાં ખુલાસો: ભારતમાં 20 મે સુધી ખતમ શઈ શકે છે કોરોના વાયરસ

સિંગાપોર યુનિવર્સિટીનું રિસર્ચ, મે મહિનાના પહેલા અઠવાડિયામાં ઈટાલી અને સ્પેનમાં કોરોનાની અસર ખતમ થઈ જશે ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 26 હજારને પાર થઈ છે. આ જીવલેણ વાયરસ…

દિલ્હીની હોસ્પિટલમાં ડૉકટર અને સ્ટાફ સહિત 44ને કોરોનાં પોઝિટિવ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં આવેલી બાબુ જગજીવન રામ હોસ્પિટલના ડોકટરો સહિત કુલ 44 સ્ટાફ સભ્યોનો કોવિડ -૧ (COVID-19) ટેસ્ટ પોઝિટિવ જોવા મળ્યો છે. અન્ય સ્ટાફ સભ્યોના ટેસ્ટ રિપોર્ટની રાહ…