રાજ્યમાં 165 પોઝિટિવ કેસોમાંથી 100 લોકલ ટ્રાન્સમિશન : જયંતિ રવિ

CORONA UPDATE : 24 કલાકમાં 298 ટેસ્ટ કરાયા જેમાંથી 237 નેગેટિવ અને 21 પોઝિટિવ રાજ્યમાં સતત પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. તેમાં પણ હવે લોકલ ટ્રાન્સમિશન ધરાવાતા કેસોમાં સતત…

લોકડાઉનમાં પ્રેરણા આપે તેવું એન્થમ ‘મુસ્કુરાયેગા ઈન્ડિયા’ રિલીઝ

BOLLYWOOD : કોરોનાવાઈરસના કહેરની વચ્ચે અક્ષય કુમાર તથા જેકી ભગનાનીએ સાથે મળીને ‘મુસ્કુરાયેગા ઈન્ડિયા’ સોંગ રિલીઝ કર્યું છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં આ સોંગની જાહેરાત કરી હતી. આ ગીતમાં કહેવામાં…

રાજ્યના તમામ મંત્રીઓ તથા ધારાસભ્યોના પગારમાં ૩૦% નો કાપ

NEWS : રકમ કોરોના સામે લડવામાં વાપરવામાં આવશે ધારાસભ્યોની 1.50 કરોડની ગ્રાન્ટનો પણ ખર્ચ કરાશે કોરોના મહામારી સામે લડવાના ખર્ચ માટે મુખ્યમંત્રી રૂપાણીએ સંદર્ભે બે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ…

સુરતમાં આંકડો 19 પર પહોંચ્યો : એક જ દિવસમાં વધુ 3 કેસ નોંધાયા

CORONA UPDATE : ત્રણ નવા કેસમાં કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 19 પોઝિટીવ કેસ નોંધાયા છે શહેરમાં આજે વધુ બે મહિલા સહિત ત્રણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ…

જામનગરમાં ૧૪ માસના બાળકને કોરોના પોઝિટિવ નીકળ્યો

જામનગરના દરેડ વિસ્તારમાં મજૂરી કામ કરતા પરિવારના 14 મહિનાના બાળકને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જામનગરમાં આ પ્રથમ કેસ નોંધાયો છે. આથી આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. બાળકને કોરોના ક્યાંથી…

PMનો ભાજપના સ્થાપના દિવસે સંદેશ કહ્યું – કોરોનાથી હારવાનું કે થાકવાનું નથી, લાંબી લડાઈ પછી વિજય પ્રાપ્ત કરવાનો છે

NEWS : ભારતીય જનતા પાર્ટીનો આજે 40મો સ્થાપના દિવસ છે, મોદીએ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી કહ્યું : લડાઈ લાંબી છે પણ અશક્ય નથી. ભાજપનો આજે 40મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે…

વધુ નવા 11 કેસો મળી અમદાવાદમાં સૌથી વધુ 64 પોઝિટિવ કેસો થયા

CORONA UPDATE : AMCએ પોઝિટિવ દર્દીઓનું લિસ્ટ જારી કર્યું કાલુપુર-દરીયાપુરમાં દિલ્હી- રાજસ્થાનની ટ્રાવેલ હિસ્ટ્રીવાળા કેસ કોરોના વાઈરસનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. કેસોમાં મોટા ઉછાળા આવી રહ્યા છે. આજે 11…

NEWS FLASH : DGP શિવાનંદ ઝા : મરકઝમાંથી આવેલા 11 લોકોની આજે ધરપકડ, જેમાંથી 6 કેસ પોઝિટિવ આવ્યા. અત્યાર સુધી કુલ 126ની ધરપકડ કરવામાં આવી

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, ‘નોવેલ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે લૉકડાઉનનો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે, ત્યારે નાગરિકો સ્વયંશિસ્તમાં રહે તે જરૂરી છે. શિવાનંદ ઝાએ મરકઝમાંથી…

ભારતમાં અત્યાર સુધીમાં 3,819 કેસ, 107 મોત; પોલીસ અને FSLની ટીમ મરકઝમાં તપાસ માટે પહોંચી

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે 30 ટકા મામલા દિલ્હીના તબલીઘી જમાતમાંથી પરત ફરેલા લોકોના કારણે વધ્યા. મરકઝ નિઝામુદ્દીનમાં દિલ્હી પોલીસ અને FSLની ટીમ તપાસ માટે પહોંચી છે. અહીંથી 1 એપ્રિલે લગભગ…