Author: hitakshi.buch

સંકટમાં રાહતનો શ્વાસ : અમદાવાદ સિવાય રાજ્યમાં અન્ય શહેરમો કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો

ગુજરાતમાં આજે નવા 108 કેસ નોંધાયા રાજ્યમાં આજે કોરોનાના વધુ 108 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંછી અમદાવાદ 91, અરવલ્લી 6 , કચ્છ, પંચમહાલ, રાજકોટ અને સુરત 2-2 , મહીસાગર, મહેસાણા…

સલમાન ખાને યુ ટ્યૂબ ચેનલ પર પહેલું ઓડિયો ગીત ‘પ્યાર કરો ના’ રિલીઝ થયું

સલમાન ખાને પોતાની યુ ટ્યૂબ ચેનલ પર પહેલું ઓડિયો સોંગ રિલીઝ કર્યું છે. હાલમાં વિશ્વભરમાં કોરોનાવાઈરસને લઈ ચિંતાનો માહોલ છે. ભારતમાં પણ કોરોનાને કારણે ત્રણ મે સુધી લૉકડાઉન કરવામાં આવ્યું…

એલજી હોસ્પિટલના 50 જેટલા ડોક્ટરો મુશ્કેલીમાં મુકાયા. બધાને ક્વોરન્ટીન કરવામાં આવ્યા

સુરક્ષા કીટની માંગ સાથે સફાઈ કામદારો હડતાળ પર મણિનગર વિસ્તારમાં આવેલી એલજી હોસ્પિટલમાં 5 ડોક્ટરો અને પેરામેડીકલ સ્ટાફ સહિત 10 લોકો કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.…

અમદાવાદ કેમ બની રહ્યું છે કોરોના વાયરસનું એપી સેન્ટર ? જાણો શું છે કારણ

એકલા અમદાવાદમાં જ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 1000ને પાર કરી ગયો છે. રાજ્યના કુલ મૃત્યુઆંકના 50 % મોત એકલા અમદાવાદમાં જ થયા છે. AMCની હદમાંથી નવા નવા દર્દીઓ વધી રહયા…

હાઇડ્રોક્સીક્લોરોક્વીન બાદ રેમડેસિવીર દવાથી વધી કોરોના વાયરસની સારવારની આશા

રેમડેસિવીર દવાનો ઉપયોગ ઉબોલાની સારવારમાં કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઇએ કે અમેરિકાની બાયોટેક્નોલૉજી કંપની Gilead Sciences દ્વારા રેમડેસિંવીર દવાનુ ક્લીનિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને આને પ્રાયોગિક દવા…

આવતીકાલે શહેરની બહાર આવેલા ઉદ્યોગોને જ મંજૂરી મળશે, શહેરી વિસ્તારના કોઈપણ ઉદ્યોગને મંજૂરી નહીં મળે

રાજ્યમાં કોરોનાના વધુ 228 કેસ સામે આવ્યા છે અને 5 લોકોના મોત થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1604 દર્દીઓ નોંધાયા છે. તેમજ મૃત્યુઆંક 58એ પહોંચ્યો છે. જ્યારે…

AIIMSના ડાયરેક્ટરે કહ્યું કે કોરોના સામે લડવા આવનારા 5-7 દિવસ બહુ મહત્વના

રેમડેસિવર દવા (remdesivir)નું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે પ્લાઝ્મા મહત્વનું સાબિત થશે આવનારા 5 દિવસ કેસની સંખ્યા સ્થિર રહી તો ફાયદો થશે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાનું…

કંગનાની બહેન રંગોલીનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ, નફરત, હિંસા ભડકાવાનો લાગ્યો આરોપ

ઉલ્લેખનીય છે કે, રંગોલીએ મુરાદાબાદમાં ડોક્ટર્સ તથા પોલીસની ટીમ પર થયેલી હિંસાને લઈ વિવાદાસ્પદ ટ્વીટ કરી હતી. રંગોલીની ટ્વીટ કોમી હિંસા ફેલાવે તે રીતની હતી. આ ટ્વીટ બાદ ફિલ્મમેકર રીમા…

Exclusive: માન્ચેસ્ટર અમદાવાદમાં કોરોનાં N99 માસ્કનું કપડું તૈયાર થશે: અટીરાને સફળતા

અમદાવાદમાં આઈઆઈએમ સામે આવેલી અટીરા – ટેક્સટાઇલ સંશોધન સંસ્થા ભારતની એકમાત્ર સંસ્થા છે જ્યાં N99 માસ્કનું ફિલ્ટર મટીરીયલ તૈયાર કરવામાં આવે છે. ડી.આર.ડી.ઓ. દ્વારા આ કામ સોંપાયાના દિવસે જ મને…

કોરોના કહેર વચ્ચે ભારતની GDP માટે આવ્યાં સારા સમાચાર

IMF અનુસાર 2020માં 1.9 ટકા ભારતનો GDP ગ્રોથ તેમ છતાં દુનિયામાં સૌથી ઝડપી અર્થવ્યવસ્થા બનશે કોરોનાના કારણે માત્ર ભારત અને ચીનમાં પોઝિટિવ ગ્રોથ જોવા મળશેIMF નું અનુમાન જો સાચુ સાબિત…