Tag: Self quarantine

સયાજી હોસ્પિટલમાં 60 વર્ષના કોરોનાના દર્દીનું મોત: વડોદરામાં કુલ 7 મોત

સયાજી હોસ્પિટલ ખાતે આજે દાખલ થયેલાં કારેલીબાગના 60 વર્ષિય વૃદ્ધનું કોરોનાને કારણે મોત નિપજતાં કુલ મૃત્યુ આંક 7 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે કુલ 6 દર્દીઓનો ઉમેરો…

લોકડાઉન દરમિયાન અમદાવાદ થી જામનગર ગયેલા દંપત્તિ સામે ગુન્હો નોંધાયો

મૂળ જામનગર ના વતની અને હાલ અમદાવાદમાં રહેતા એક દંપતીએ લોક ડાઉન ની અમલવારી નો ઉલ્લંઘન કરી જામનગરમાં પ્રવેશ કરતા એલસીબીની ટીમ દ્વારા તેઓની અટકાયત કરી લેવામાં આવી હતી, અને…

એએમસી દ્વારા Google map પરથી તમારી આસપાસ કોરોનાનો કોઈ દર્દી નથીને તે જાણી શકાશે.

કોરોના સામે જંગ લડી રહેલા અમદાવાદમાં કયા વિસ્તારમાં કઈ સોસાયટી કે કયા ફ્લેટમાં કોરોનાગ્રસ્ત દર્દી નોંધાયો છે તેની માહિતી હવે માત્ર એક જ ક્લીકથી મળી શકશે. જેથી આવા વિસ્તારોમાં અથવા…

અમદાવાદમાં કોરોનાનો સૌથી વિચિત્ર કેસ:મોદીજીને પણ જાણ કરાઇ

અમદાવાદ સમગ્ર ગુજરાતમાં કોરોનાનું હોટ સ્પોટ બની ગયું છે. દિવસે દિવસે વધતા જતા કેસો આગામી સમય માટે ખતરાની ઘંટી સમાન છે. આજે પણ અમદાવાદમાં નવા 45 કેસ નોંધાયા છે. આ…

દીકરાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અમદાવાદની હોસ્પિટલના સુપ્રિન્ટેનડન્ટ ને ક્વોરન્ટાઈન કરાયા.

અમદાવાદ (Ahmedabad City) શહેર અને જિલ્લા પર જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેમ દિવસેને દિવસે કોરોના વાયરસના કેસ (Coronavirus Cases) વધી રહ્યા છે. તા. 17 એપ્રિલ સવારે 10 વાગ્યા…

પારુલ યુનિવર્સિટીનો વિદ્યાર્થી કોરોનાં પોઝિટિવ આવતા ચકચાર:તબલિગી જમાતની તપાસ દરમિયાન નાગરવાડાની મદ્રેસમાંથી 16 વિદ્યાર્થીઓની યાદી મળી હતી.

એક તરફ પારુલ યુનિવર્સિટી ને કોરોના ટેસ્ટિંગની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે , પારુલ યુનિવર્સિટી માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી કે જે હાલ ભરૂચ માં છે તેને કોરોનાં પોઝિટીવ આવ્યો…

ગુજરાતમાં નોંધાયેલા 58માંથી 53 કેસ અમદાવાદના જ છે.

અમદાવાદઃ અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ અત્યંત ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને એક પછી એક નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કુલ 58…

WHOની ગાઈડલાઈન મુજબ વિજયભાઈ રૂપાણી 26 નંબરના બંગલામાં થયા સેલ્ફ ક્વોરન્ટાઈન

CM રૂપાણીના તમામ પેરામિટર્સ નોર્મલ ખુદ થયા હોમ ક્વોરન્ટાઈન ડિજિટલ માધ્યમથી કરશે કામ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્વાસ્થ્યનું આજે સવારે ગુજરાતના ઉચ્ચ ડૉ. આર.કે. પટેલ અને ડૉ. અતુલ પટેલ દ્વારા પરિક્ષણ…