Tag: NarendraModi

રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે:બહાર ફસાયેલા લોકોને પોતાના રાજ્યમાં ફરત ફરવા વ્યવસ્થા કરાશે.

3 મેએ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થઇ રહ્યો છે. તેવામાં જો કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં નહીં આવે તો રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે…

કોરોનાના નવા ૦૬ લક્ષણો મળી આવ્યાં: સેંટર ફોર ડીઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન

અમેરિકા સરકારની ટોચની મેડિકલ સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC)એ પણ સ્વીકાર્યું છે કે, કોરોના સંક્રમણનાં નવાં લક્ષણો સામે આવ્યા છે. CDCએ સંક્રમણના 6 નવા લક્ષણોની પુષ્ટિ કરી…

તીખી વાત: લોકડાઉન વધારવા ની સાથે 100% સેનિતાઈઝેશન કરો: યુધ્ધ ની સંજ્ઞા આપતા મોદીજીને ગ્રાઉન્ડ રિપોર્ટ મળે છે ખરા?

ખાલી લોકડાઉન વધારવાથી કોરોના સામે બચી શકાશે એમ માનતી સરકારને સાચી સમજણ કેળવવાની જરૂર છે. પ્રથમ કોઈ પણ સમય આપ્યા વિના લોકડાઉન લાગુ કર્યું, કે જ્યારે બહુ ઓછા કેસ હતા..…

દિલ્હીની હોસ્પિટલમાં ડૉકટર અને સ્ટાફ સહિત 44ને કોરોનાં પોઝિટિવ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં આવેલી બાબુ જગજીવન રામ હોસ્પિટલના ડોકટરો સહિત કુલ 44 સ્ટાફ સભ્યોનો કોવિડ -૧ (COVID-19) ટેસ્ટ પોઝિટિવ જોવા મળ્યો છે. અન્ય સ્ટાફ સભ્યોના ટેસ્ટ રિપોર્ટની રાહ…

રેલ્વે દ્વારા લોકડાઉન બાદ ક્યાં ટ્રેન શરૂ કરી શકે છે? વાંચો સંપૂર્ણ પ્લાન

કોરોના વાયરસને કારણે ભારત સહિત આખી દુનિયામાં તબાહી મચાવી દીધી છે. આ જીવલેણ વાયરસના ફેલાવાને રોકવા માટે મોદી સરકારે દેશવ્યાપી લોકડાઉન (Lockdown) કર્યું છે. આને કારણે ટ્રેન, મેટ્રો, ફ્લાઇટ્સ અને…

EXCLUSIVE :અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 3 લાખ થી 8.5 લાખ રૂપિયા સુધીના પેકેજ

ગુજરાત સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે છૂટ આપવામાં આવી છે, ત્યારે અમદાવાદની એચ.સી.જી હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ અને નારાયણ ઋગ્નલય ને રાજ્ય સરકાર દ્વારા કોરોનાના દર્દીઓની સ્વખર્ચે સારવાર ની…

ભારતમાં3252 લોકોએ કોરોનાને હરાવ્યો:સોમવારે 705 લોકોએ કોરોનાં સામે વિજય મેળવ્યો

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે મંગળવારે સાંજે દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દેશમાં ગત 24 કલાકમાં 1336 કેસ નોંધાયા છે. જ્યારે 47 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસના…

નમસ્તે ટ્રમ્પ માથે પડયું: જગતજમાદારે ઇમિગ્રેશન બંધ કર્યુ

કોરોનાના સંકટ વચ્ચે અમેરિકાએ મોટો નિર્ણય લીધો છે. અમેરિકાએ હાલ પુરતું ઈમિગ્રેશન બંધ કર્યુ છે. હવે કોઈ અમેરિકામાં માઈગ્રેટ નહીં થઈ શકે. અમેરિકામાં સ્થાનિકોની નોકરીઓ બચાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત…

લોકડાઉનના વિરોધમાં અમેરિકન રસ્તા પર ઉતરી આવ્યા

અમેરિકામાં કોરોનાના કારણે 40000 કરતા વધારે લોકોના મોત થઈ ચુક્યા છે.છતા અમેરિકામાં લોકડાઉન સામેનો વિરોધ વધારેને વધારે ઉગ્ર બની રહયો છે. અમેરિકામાં લોકો લોકડાઉન લાગુ કરવાના વિરોધમાં અલગ અલગ રાજ્યોમાં…