Tag: Jamnagar

Buzz Exclusive:જામનગર નજીક સતત ભૂકંપ જેવા આંચકા અને ભેદી ધડાકા ચાલુ જ છે. .પણ સરકારી અધિકારીઓ પાસે નિરીક્ષણનો સમય નથી.

જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ભૂકંપના હળવા આંચકાઓનો સિલસિલો શરુ થયો છે. કાલાવડ-જામનગર અને લાલપુર વચ્ચેના ગ્રામ્ય વિસ્તારમાંથી ઉદભવતા આંચકાઓને કારણે ગ્રામ્ય પંથકમાં ભયનું મોજું પ્રસરી ગયું છે. એમાય સૌથી…

મનોવૈજ્ઞાનિકોની ચેતવણી: હવે લોકડાઉન પોતે માનસિક રોગનું કારણ ન બને તે જુવો

ગુજરાતમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે છેલ્લા 24 કલાકમાં વધુ 380 પોઝિટિવ રિપોર્ટ મળતા ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 6625એ પહોંચી છે. જો કે, તે પૈકી 2514 કેસ વિતેલા એક જ…

ગુરુવારથી એક જિલ્લા થી બીજા જિલ્લામાં જઈ શકાશે:શરતોને આધીન

મંગળવારે રાજ્ય સરકારના મંત્રી ગણપત વસાવા (Ganpat Vasava)એ જાહેરાત કરતા લૉકડાઉનમાં ફસાયેલા લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકાશે તેમ કહ્યું હતું. જોકે, આ માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.…

આ વિસ્તારોમાં રવિવારથી દુકાનો નહિ ખુલે!

…….રાજ્યમાં રવિવાર તા. ર૬ એપ્રિલથી દુકાનો-વ્યવસાયો શરૂ કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ જે છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો છે તેમાં શહેરો-જિલ્લાઓમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા વિસ્તારોમાં દુકાનો-વ્યવસાયો શરૂ થઇ શકશે નહિ.આવા કન્ટેનમેન્ટ વિસ્તારોની…

બહેરામપુરમાં એક સાથે 65 લોકો નોંધાયા:મોટાભાગના લોકો શાકભાજી વેંચતા હતા..

ગુજરાતમાં કોરોના વાયરસના 1272 કેસ નોંધાઈ ચુક્યા છે. 48 લોકોના મોત થઈ ચુક્યુ છે જેમાં એકલા અમદાવાદમાં જ કોરોનાના 765 કેસ નોંધાઈ ચુક્યા છે અને 25 લોકોના મોત થઈ ચુક્યા…

લોકડાઉન દરમિયાન અમદાવાદ થી જામનગર ગયેલા દંપત્તિ સામે ગુન્હો નોંધાયો

મૂળ જામનગર ના વતની અને હાલ અમદાવાદમાં રહેતા એક દંપતીએ લોક ડાઉન ની અમલવારી નો ઉલ્લંઘન કરી જામનગરમાં પ્રવેશ કરતા એલસીબીની ટીમ દ્વારા તેઓની અટકાયત કરી લેવામાં આવી હતી, અને…

જામનગરમાં ૧૪ માસના બાળકને કોરોના પોઝિટિવ નીકળ્યો

જામનગરના દરેડ વિસ્તારમાં મજૂરી કામ કરતા પરિવારના 14 મહિનાના બાળકને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જામનગરમાં આ પ્રથમ કેસ નોંધાયો છે. આથી આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. બાળકને કોરોના ક્યાંથી…