Tag: Gujaratnews

15મી મે સુધી 50000 નહિ 10000 કેસની શકયતા છે: વિજય નેહરાએ ટ્વિટ કર્યું

રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસોના કારણે સમગ્ર દેશમાં ગુજરાત બીજા નંબરે આવી ગયું છે. ત્યારે કોરોના ટેસ્ટિંગને લઈને છેલ્લા બે દિવસથી ઉઠી રહેલા સવાલોને લઈને આજે આરોગ્ય સચિવ જયંતિ રવિએ…

અમદાવાદમાં 24 કલાકમાં નવા 151 કેસો નોંધાયા:સુરતમાં 41 અને વડોદરામાં 7 કેસ

ગાંધીનગર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે, તેમાંથીકોરોનાના 217 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 79 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 9ના મોત થયા છે. આમ રાજ્યમાં…

કોરોના થી વિલાઈ ગયેલી નાનકડી મુસ્કાનની મુસ્કાન ફરી ખીલી ઉઠી

સંપૂર્ણ રીતે સ્વસ્થ થયેલી મુસ્કાનને એના ઘેર પરત મોકલતા અમે અનેરો આનંદ અનુભવીએ છે:જી.એમ. ઇ. આર.એસ.ની તબીબી ટીમ. દાહોદની નવ વર્ષની મુસ્કાન ફાતેમા રહીમભાઈ કુંજાલા ઇન્દોરની મુલાકાતે ગઈ અને ત્યાં…

અમેરિકાએ ચીન પર કેસ ઠોકયો: માહિતી છુપાવ્યા અને સંગ્રખોરીનો આરોપ

કોરોના વાઇરસ અંગે અમેરિકા ચીન ઉપર જાણકારી છુપાવવાનો આરોપ લગાવતું રહ્યું છે. હવે અમેરિકાના એક રાજ્યે ચીન પર અદાલતમાં કેસ દાખલ કર્યો છે. એ રાજ્યે કહ્યું છે કે, કોરોનાથી એવું…

Vadodara News: કોરોના મુક્ત થયેલા 45 વ્યક્તિઓને કાલે રજા અપાશે…

વડોદરામાં ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે ખૂબ જ આશાસ્પદ અને આનંદ દાયક સમાચાર આપ્યા છે, જેમાં તેઓએ 45 દર્દીઓ કે જે કોરોનાં પોઝિટિવ હતા તેમને રજા…

दिलवाले बाईक पर दुल्हन ले गए:પોલીસે કેક કપાવીને સન્માન કર્યું

લોકડાઉનનું (Lockdown) પાલન કરતા એક દુલ્હો પોતાની દુલ્હનને (bride-groom) બાઈક ઉપર લઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો. પોલીસે (police) જ્યારે તેનો રોક્યો તો લોકડાઉન દરમિયાન તેની સાવધાની જોઈને પોલીસ પણ…

EXCLUSIVE :અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 3 લાખ થી 8.5 લાખ રૂપિયા સુધીના પેકેજ

ગુજરાત સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે છૂટ આપવામાં આવી છે, ત્યારે અમદાવાદની એચ.સી.જી હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ અને નારાયણ ઋગ્નલય ને રાજ્ય સરકાર દ્વારા કોરોનાના દર્દીઓની સ્વખર્ચે સારવાર ની…

VadodaraNews: જી.એમ. ઈ.આર.એસ.,ગોત્રી ની વધુ એક સિદ્ધિ: માત્ર 2 વર્ષની બાળકીને કોરોના ની માંદગીમાંથી ઉગારી

બોડેલીની આયેશા સાજી થતાં એના કુટુંબમાં દાદા સાજા થયા પછી પૌત્રી પણ સાજી થયાનો આનંદ…રાજ્ય સરકારે મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી ની સીધી સુચના હેઠળ જી.એમ. ઈ.આર.એસ.,ગોત્રી ખાતે કોરોના ની સારવાર…

બહેરામપુરમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઝઘડો:આર.એ.એફએ પરિસ્થિતિ સંભાળી

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ત્રણ શહેરોમાં કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાની…

ભારતમાં3252 લોકોએ કોરોનાને હરાવ્યો:સોમવારે 705 લોકોએ કોરોનાં સામે વિજય મેળવ્યો

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે મંગળવારે સાંજે દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દેશમાં ગત 24 કલાકમાં 1336 કેસ નોંધાયા છે. જ્યારે 47 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસના…