Category: Uncategorised

હાઇડ્રોક્સીક્લોરોક્વીન બાદ રેમડેસિવીર દવાથી વધી કોરોના વાયરસની સારવારની આશા

રેમડેસિવીર દવાનો ઉપયોગ ઉબોલાની સારવારમાં કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઇએ કે અમેરિકાની બાયોટેક્નોલૉજી કંપની Gilead Sciences દ્વારા રેમડેસિંવીર દવાનુ ક્લીનિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને આને પ્રાયોગિક દવા…

આવતીકાલે શહેરની બહાર આવેલા ઉદ્યોગોને જ મંજૂરી મળશે, શહેરી વિસ્તારના કોઈપણ ઉદ્યોગને મંજૂરી નહીં મળે

રાજ્યમાં કોરોનાના વધુ 228 કેસ સામે આવ્યા છે અને 5 લોકોના મોત થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1604 દર્દીઓ નોંધાયા છે. તેમજ મૃત્યુઆંક 58એ પહોંચ્યો છે. જ્યારે…

AIIMSના ડાયરેક્ટરે કહ્યું કે કોરોના સામે લડવા આવનારા 5-7 દિવસ બહુ મહત્વના

રેમડેસિવર દવા (remdesivir)નું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે પ્લાઝ્મા મહત્વનું સાબિત થશે આવનારા 5 દિવસ કેસની સંખ્યા સ્થિર રહી તો ફાયદો થશે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાનું…

કંગનાની બહેન રંગોલીનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ, નફરત, હિંસા ભડકાવાનો લાગ્યો આરોપ

ઉલ્લેખનીય છે કે, રંગોલીએ મુરાદાબાદમાં ડોક્ટર્સ તથા પોલીસની ટીમ પર થયેલી હિંસાને લઈ વિવાદાસ્પદ ટ્વીટ કરી હતી. રંગોલીની ટ્વીટ કોમી હિંસા ફેલાવે તે રીતની હતી. આ ટ્વીટ બાદ ફિલ્મમેકર રીમા…

કષ્ટભંજન સાળંગપુર હનુમાન મંદિરમાં બની 100 બેડની કોરોના હોસ્પિટલ

ભાવનગર જિલ્લામાં આવેલા વિશ્વખ્યાત કષ્ટભંજન સાળંગપુર હનુમાન મંદિરના પરિસરમાં આવેલા અતિથિગૃહમાં 100 બેડની સુવિધા ધરાવતી કોરોના હોસ્પિટલ બનાવાઈ છે. અગમચેતી રાખીને આ સુવિધા ગુજરાત સરકારે ઊભી કરી છે. મંદિરના સંચાલકોએ…

કોરોના કહેર વચ્ચે ભારતની GDP માટે આવ્યાં સારા સમાચાર

IMF અનુસાર 2020માં 1.9 ટકા ભારતનો GDP ગ્રોથ તેમ છતાં દુનિયામાં સૌથી ઝડપી અર્થવ્યવસ્થા બનશે કોરોનાના કારણે માત્ર ભારત અને ચીનમાં પોઝિટિવ ગ્રોથ જોવા મળશેIMF નું અનુમાન જો સાચુ સાબિત…

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 695, એકલા અમદાવાદમાં 404 કેસ, 30ના મોત

અમદાવાદમાં 42 કેસ નોંધાયા 2ના મોત થતા ગુજરાતમાં કુલ મોત 30 ગુજરાતમાં કોરોના પોઝિટિવના દર્દીઓમાં 56 નોંધાયા જેમાં અમદાવાદમાં સૌથી વધુ 42 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં પોઝિટિવ…

રિલાયન્સના રિસર્ચનો દાવો: લાલ શેવાળ આપી શકે છે કોરોના સામે સુરક્ષા

રિલાયન્સ લાઇફ સાયન્સ ભારતમાં કોરોના વાયરસ ને લગતા સંશોધનને આગળ વધારવામાં મદદ કરશે: મુકેશ અંબાણી લાલ શેવાળે ઉત્સર્જીત કરેલા કાર્બનિક રસાયણોનો કોટિંગ પાવડર ચેપ ફેલાવાથી રોકી શકે છે: સંશોધનનો દાવો…

PM મોદીની લૉકડાઉન લંબાવવાની જાહેરાત બાદ રેલ્વેએ લીધો આ મોટો નિર્ણય

3 મે સુધી નહીં ચાલે કોઈ પણ પેસેન્જર ટ્રેન દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે પીએમ મોદીએ આજે લૉકડાઉનમાં છૂટછાટ આપવાના બદલે લૉકડાઉન 2.0ને 3 મે સુધી લંબાવ્યું…

PM મોદીની જાહેરાત બાદ ગુજરાત સરકાર 20 એપ્રિલથી આ મોટો નિર્ણય લઈ શકે છે

CM નિવાસ સ્થાને યોજાઇ બેઠક રાજ્ય સરકારે 3 વિભાગોને ઉધોગ શરૂ કરવાની જવાબદારી સોંપીઆવતા સોમવારથી ઉધોગ રિપોર્ટના આધાર પર શરૂ થઇ શકે છે દેશભરમાં લાગુ કરાયેલા 3 મે સુધીના લોકડાઉનને…