Category: Surat

નવરાત્રી બાબતે વિજયભાઇએ લીધો મોટો નિર્ણય

છેલ્લા કેટલાક દિવસોથી નવરાત્રીના આયોજનને લઇને અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે. તેવામાં હવે રાજ્યમાં વાયબ્રન્ટ નવરાત્રીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે રાજ્યકક્ષાનો નવરાત્રી કાર્યક્રમ નહીં યોજાય. રાજ્યમાં…

કોરોનાં ની ઐસી કી તૈસી કરનારા ઉત્સાહી ભાજપના કાર્યકરો માટે શીખ: પાટીલ સાહેબ કોરોનાં પોઝિટિવ

સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ સીઆર પાટીલનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ભાજપા પ્રવક્તા ભરત પંડ્યા પોઝીટીવ આવ્યા બાદ પક્ષ પ્રમુખ પાટીલ પણ પોઝીટીવ આવ્યા…

Unlock 2.0: આ છે નવા નિયમો.

મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ અનલૉક 2 અંતર્ગત આવતી કાલ 1 જુલાઈ બુધવાર થી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છેઆ ઉપરાંત હોટલ…

CBSEની 12માં ધોરણ ની બાકી પરિક્ષાઓ રદ

CBSEએ આ વર્ષે 1 જુલાઈથી શરૂ થનારી 10માં અને 12માંની બાકી બચેલી પરીક્ષાઓ રદ્દ કરી દીધી છે. આજે સુપ્રીમ કૉર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન બૉર્ડે પોતાના આ નિર્ણયની જાણકારી આપી છે.…

આવતીકાલે દસમા ધોરણનું પરિણામ

બોર્ડની પરીક્ષા આપ્યા બાદ વિધાર્થીઓ કાગડોળે પરિણામની રાહ જોતા હોય છે પરંતુ, આ વર્ષે કોરોનાને કારણે પરિણામો આપવામાં તંત્રને મુશ્કેલી પડી રહી હતી. ગત મહિનાના અંતે ધોરણ 12ના પરિણામ જાહેર…

શું ખુલશે જૂન ૧થી અને લોકડાઉન કેવી રીતે અનલોક થશે.

ગાંધીનગર – ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનલોક-1ની જાહેરાત કરી છે. આ અનલોકની ગાઇડલાઇન 1લી જૂનથી શરૂ થશે. ક્યાં છૂટ આપી છે અને ક્યાં હજી છૂટ નથી તેની વિગતો આ પ્રમાણે…

અમદાવાદ માં કેન્સર હોસ્પિટલમાં કામ કરતા 102 કર્મચારીઓ સપડાયા

સિવિલ કેમ્પસમાં આવેલી હોસ્પિટલોની બેદરકારી અવાનરનવાર સામે આવતી રહે છે ત્યારે ફરી એકવાર આવી જ બેદરકારી કેન્સર હોસ્પિટલમાંથી બહાર આવી છે. કેન્સર હોસ્પિટલમાં કામ કરતા 102 કર્મચારી કોરોનાગ્રસ્ત થયા છે.…

VADODARA: ટેસ્ટિંગ લેબના ઉદ્ઘાટન વખતે OSD વિનોદ રાવ-મ્યુ.કમિ. સહિતના અધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના એક બે ને સાડા ત્રણ કર્યા!

ટેસ્ટિંગ લેબના ઉદ્ધાટન સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાયુ અને ટોળાુ ભેગુ થયું OSD વિનોદ રાવ અને મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે જાહેરનામાનું પાલન ન કર્યુંકોવિડ હોસ્પિટલમાં ટેસ્ટિંગ લેબના ઉદ્ઘાટન પ્રસંગે કેટલાક…

यात्रीगण कृपया ध्यान दे, ફરી એકવાર આ અવાજ થી રેલ્વે સ્ટેશન ગૂજશે

નવી દિલ્હી. લોકડાઉનનીસ્થિતિ વચ્ચે રેલવે યાત્રીઓને રાહત મળે તેવી શક્યતા છે. રેલવે પ્રધાન પિયૂષ ગોયલે મંગળવારે એક ટ્વિટ કરી કહ્યું છે કે 1લી જૂનથી રોજ 200 નોન એસી ટ્રેન ચાલશે.…