Category: Jamnagar

નવરાત્રી બાબતે વિજયભાઇએ લીધો મોટો નિર્ણય

છેલ્લા કેટલાક દિવસોથી નવરાત્રીના આયોજનને લઇને અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે. તેવામાં હવે રાજ્યમાં વાયબ્રન્ટ નવરાત્રીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે રાજ્યકક્ષાનો નવરાત્રી કાર્યક્રમ નહીં યોજાય. રાજ્યમાં…

Buzz Exclusive:જામનગર નજીક સતત ભૂકંપ જેવા આંચકા અને ભેદી ધડાકા ચાલુ જ છે. .પણ સરકારી અધિકારીઓ પાસે નિરીક્ષણનો સમય નથી.

જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ભૂકંપના હળવા આંચકાઓનો સિલસિલો શરુ થયો છે. કાલાવડ-જામનગર અને લાલપુર વચ્ચેના ગ્રામ્ય વિસ્તારમાંથી ઉદભવતા આંચકાઓને કારણે ગ્રામ્ય પંથકમાં ભયનું મોજું પ્રસરી ગયું છે. એમાય સૌથી…

Unlock 2.0: આ છે નવા નિયમો.

મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ અનલૉક 2 અંતર્ગત આવતી કાલ 1 જુલાઈ બુધવાર થી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છેઆ ઉપરાંત હોટલ…

CBSEની 12માં ધોરણ ની બાકી પરિક્ષાઓ રદ

CBSEએ આ વર્ષે 1 જુલાઈથી શરૂ થનારી 10માં અને 12માંની બાકી બચેલી પરીક્ષાઓ રદ્દ કરી દીધી છે. આજે સુપ્રીમ કૉર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન બૉર્ડે પોતાના આ નિર્ણયની જાણકારી આપી છે.…

આવતીકાલે દસમા ધોરણનું પરિણામ

બોર્ડની પરીક્ષા આપ્યા બાદ વિધાર્થીઓ કાગડોળે પરિણામની રાહ જોતા હોય છે પરંતુ, આ વર્ષે કોરોનાને કારણે પરિણામો આપવામાં તંત્રને મુશ્કેલી પડી રહી હતી. ગત મહિનાના અંતે ધોરણ 12ના પરિણામ જાહેર…

શું ખુલશે જૂન ૧થી અને લોકડાઉન કેવી રીતે અનલોક થશે.

ગાંધીનગર – ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનલોક-1ની જાહેરાત કરી છે. આ અનલોકની ગાઇડલાઇન 1લી જૂનથી શરૂ થશે. ક્યાં છૂટ આપી છે અને ક્યાં હજી છૂટ નથી તેની વિગતો આ પ્રમાણે…

અમદાવાદ માં કેન્સર હોસ્પિટલમાં કામ કરતા 102 કર્મચારીઓ સપડાયા

સિવિલ કેમ્પસમાં આવેલી હોસ્પિટલોની બેદરકારી અવાનરનવાર સામે આવતી રહે છે ત્યારે ફરી એકવાર આવી જ બેદરકારી કેન્સર હોસ્પિટલમાંથી બહાર આવી છે. કેન્સર હોસ્પિટલમાં કામ કરતા 102 કર્મચારી કોરોનાગ્રસ્ત થયા છે.…