વડોદરા ની હોસ્પિટલો ને પણ માત્ર ૫૦% રેન્દેસિવિર મળે છે:અને સુરતમાં પાટીલ ૫૦૦૦ ઇન્જેક્શન આપશે.

વડોદરાની હોસ્પિટલો ને રેંદેસિવિર ઇન્જેક્શન નો સ્ટોક પણ મળતો નથી. હોસ્પિટલો માં 100 દર્દીઓ સામે માંડ 50 દર્દીઓ માટે સત્તાધીશો…

દયનીય બરોડિયન્સ: કોરોનાગ્રસ્ત વૃદ્ધાના મૃતદેહને લારીમાં સ્મશાને લઈ જવો પડ્યો.

વડોદરામાં હાહાકાર મચાવી રહેલા કોરોના કેસોના પગલે શહેરના માર્ગો ઉપર વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોરોનાના કારણે એમ્બ્યુલન્સ કે…

પાલિકા ની ટીમના શૂરાતન સામે વેપારીઓ એ દુકાનો બંધ કરી: પાલિકા ટીમ માફી ના માંગે ત્યાં સુધી હાથીખાના બંધ.

કોરોના વિસ્ફોટને પગલે રાત્રિ કરફયૂ માં વધારો અને બીજી તરફ લોકડાઉંન ની દહેશત વચ્ચે વડોદરા વાસીઓ આજે સવારથી હાથીખાના માં…

બુધવારથી ગુજરાતના 20શહેરોમાં રાત્રે 8થી સવારે 6 સુધી રાત્રિ કરફ્યૂ.

આપણા રાજ્યમાં સતત વધી રહેલા કોવિડ ૧૯ કેસો વચ્ચે આજે ગુજરાત હાઇકોર્ટે લોકડાઉન બાબતે રાજ્ય સરકારને ટકોર કરી હતી. જેના…

કુબેર ભંડારી અમાસ સહિત ત્રણ દિવસ બંધ રહેશે.

ગુજરાતનું સુપ્રસિદ્ધ મંદિર છે કુબેર ભંડારી મંદિર વધતા જતાં કોરોનાના સંક્રમણને કારણે ભક્તોના હિત માટે શ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત સંસ્થાન…