Month: June 2020

Unlock 2.0: આ છે નવા નિયમો.

મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ અનલૉક 2 અંતર્ગત આવતી કાલ 1 જુલાઈ બુધવાર થી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છેઆ ઉપરાંત હોટલ…

CBSEની 12માં ધોરણ ની બાકી પરિક્ષાઓ રદ

CBSEએ આ વર્ષે 1 જુલાઈથી શરૂ થનારી 10માં અને 12માંની બાકી બચેલી પરીક્ષાઓ રદ્દ કરી દીધી છે. આજે સુપ્રીમ કૉર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન બૉર્ડે પોતાના આ નિર્ણયની જાણકારી આપી છે.…

કોરોનાના દર્દીનો આઇસોલેશન વોર્ડમાં આપઘાત

કોરોના વાઇરસની માહમારી થમવાનુ નામ નથી રહીં ત્યારે બિમારીથી પીડીતા લોકોની સહનશીલતા હવે ઓછી થવા માંડી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સયાજી હોસ્પિટલમાં દાખલ કોવિડ-19ના દર્દીએ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડના…

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મીડિયા સામે રડી પડ્યા, કહ્યુ- અમે ખોટા વ્યક્તિનો ભરોસો રાખ્યો હોવાથી રથયાત્રા ન કાઢી શક્યા.

અમદાવાદ : શહેર ખાતે આ વર્ષે 142 વર્ષની પરંપરા તૂટી હતી. આ વખતે હાઇકોર્ટ (Gujarat HC)ની મનાઇ બાદ આષાઢી બીજના દિવસ ભગવાન જગન્નાથ (GOD Jagannath Rath Yatra Ahmedabad)ની રથયાત્રા નીકળી…

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મીડિયા સામે રડી પડ્યા, કહ્યુ- અમે ખોટા વ્યક્તિનો ભરોસો રાખ્યો હોવાથી રથયાત્રા ન કાઢી શક્યા.

અમદાવાદ : શહેર ખાતે આ વર્ષે 142 વર્ષની પરંપરા તૂટી હતી. આ વખતે હાઇકોર્ટ (Gujarat HC)ની મનાઇ બાદ આષાઢી બીજના દિવસ ભગવાન જગન્નાથ (GOD Jagannath Rath Yatra Ahmedabad)ની રથયાત્રા નીકળી…

Vadodara: ચાઈનીઝ એપ ડીલીટ કરો તો જલેબી મફત… મફત…મફત…

નિઝામપુરા વિસ્તારમાં આવેલી ફાફડા – ગાંઠીયાની લારી પર ગ્રાહકો પાસે ચાઈનિઝ એપ ડિલીટ કરાવાય છે. દેશભરમાં ચીન વિરોધી માહોલ સર્જાયો છે ત્યારે વડોદરામાં અનોખી રીતે બોયકોટ ચીન મોહીમ ચલાવવામાં આવી…

ભગવાન જગન્નાથ આ વખતે યાત્રા દર્શન નહિ આપે!

ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યાં રથયાત્રાના આયોજનને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપી દીધો છે કે આ વર્ષે રથયાત્રા નહી…

ડોકટર ભૂપેશ શાહ અને તેમની પ્રતિબદ્ધ ટીમે લોકડાઉનમાં
જાનના જોખમે આશરે 30 લાખ ગરીબો-શ્રમિકોને જમાડ્યા

લોકડાઉનમાં અમદાવાદમાં સાૈથી વધુ સેવાકાર્ય કઈ વ્યક્તિએ કર્યું એવોકોઈ મને પ્રશ્ન કરે તો હું જવાબ આપુંઃ ડો. ભૂપેશ શાહ આવો આજે એક એવી વ્યક્તિનો પરિચય કરીએ જેમણે માનવતાને વધુ ઉજળી…

સરહદ પર લડતાં લડતાં જવાન શહીદ થાય તે રીતે
રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં
કરતાં મોતને ભેટ્યા ડોકટર મફતલાલ મોદી…

આલેખનઃ રમેશ તન્ના સાતમી જૂન, 2020ના રોજ ડો. મફતભાઈ મોદીનું કોરોનાને કારણે અણધાર્યું નિધન થયું. ડો. મફતભાઈ 45 વર્ષથી પ્રેક્ટિસ કરતા હતા. સેવાભાવી. ગરીબ લોકોનું ખૂબ દાઝે. તેમણે તબીબી વ્યવસાય…

આવતીકાલે દસમા ધોરણનું પરિણામ

બોર્ડની પરીક્ષા આપ્યા બાદ વિધાર્થીઓ કાગડોળે પરિણામની રાહ જોતા હોય છે પરંતુ, આ વર્ષે કોરોનાને કારણે પરિણામો આપવામાં તંત્રને મુશ્કેલી પડી રહી હતી. ગત મહિનાના અંતે ધોરણ 12ના પરિણામ જાહેર…