International : 700 વર્ષો બાદ જેરુસ્લેમ ચર્ચ બંધ કરાઈ
કોરોના વાઈરસને લીધે જેરુસલેમના પવિત્ર કબરવાળા ચર્ચને આશરે 700 વર્ષ બાદ પ્રથમ વખત બંધ કરવાની સ્થિતિ સર્જાઈ છે. એવું માનવામાં આવે છે કે અહીં ઈસા મસીહને સૂળી ઉપર ચડાવવામાં આવ્યા…
જાહેર અને ખાનગી બંને પ્રકારની જીવન વીમા કંપનીઓ કોવિડ -19 સંબંધિત કોઈપણ મૃત્યુ દાવાના નિકાલ માટે પ્રતિબદ્ધ છે:ઇન્સ્યોરન્સ કાઉ
લાઇફ ઇન્શ્યોરન્સ કાઉન્સિલે વીમાધારકોને રાહત આપતા જણાવ્યું છે કે, કોઇપણ વીમા કંપની કોવિડ -19ને કારણે થયેલા મૃત્યુના ક્લેમને નકારી નહીં શકે. આ સિવાય સરકારી અને ખાનગી એમ બંને પ્રકારની વીમા…
લોકો સ્વસ્થ હશે તો અર્થતંત્રને પછી ય બેઠું કરી શકાશે, લોકડાઉનની મુદત વધારો કરો : પાંચ રાજ્યના મુખ્યમંત્રીઓએ કહ્યું.
21 દિવસના લોકડાઉનથી અર્થતંત્રને અંદાજે રૂ. 9 લાખ કરોડનું નુકસાન થવાની સંભાવના છતાં માનવ જિંદગીને થનાર નુકસાન વધુ મોટું દિલ્હી, તેલંગણા, કેરળ અને મહારાષ્ટ્રે લોકડાઉન વધારવાની હિમાયત કરી, ભાજપશાસિત રાજ્યો…
વડોદરા:કોરોના થી મુક્ત થયેલા નિખિલ પટેલને જિલ્લા કલેકટરશ્રી એ પાઠવી શુભકામનાઓ:ગોત્રી હોસ્પિટલના સ્ટાફે આપી ભાવસભર વિદાય…
તબીબો અને નર્સિંગ સ્ટાફે ખૂબ મોટું કામ કર્યું છે…હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું: નિખિલ પટેલ..સરકારી દવાખાનામાંનિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે આપવામાં આવેલી કાળજીપૂર્વક ની સઘન સારવારના પગલે કોરોના થી સંપૂર્ણપણે મુક્ત…
India said after Trump warns of retaliation : Don’t politicise this matter, We will supply anti-malaria drug
US President Donald Trump on Monday warned India of retaliation if the anti-malaria drug hydroxychloroquine is not supplied to the US. The Centre has said that India will be supplying…
રાજ્યમાં 165 પોઝિટિવ કેસોમાંથી 100 લોકલ ટ્રાન્સમિશન : જયંતિ રવિ
CORONA UPDATE : 24 કલાકમાં 298 ટેસ્ટ કરાયા જેમાંથી 237 નેગેટિવ અને 21 પોઝિટિવ રાજ્યમાં સતત પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. તેમાં પણ હવે લોકલ ટ્રાન્સમિશન ધરાવાતા કેસોમાં સતત…
લોકડાઉનમાં પ્રેરણા આપે તેવું એન્થમ ‘મુસ્કુરાયેગા ઈન્ડિયા’ રિલીઝ
BOLLYWOOD : કોરોનાવાઈરસના કહેરની વચ્ચે અક્ષય કુમાર તથા જેકી ભગનાનીએ સાથે મળીને ‘મુસ્કુરાયેગા ઈન્ડિયા’ સોંગ રિલીઝ કર્યું છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં આ સોંગની જાહેરાત કરી હતી. આ ગીતમાં કહેવામાં…
રાજ્યના તમામ મંત્રીઓ તથા ધારાસભ્યોના પગારમાં ૩૦% નો કાપ
NEWS : રકમ કોરોના સામે લડવામાં વાપરવામાં આવશે ધારાસભ્યોની 1.50 કરોડની ગ્રાન્ટનો પણ ખર્ચ કરાશે કોરોના મહામારી સામે લડવાના ખર્ચ માટે મુખ્યમંત્રી રૂપાણીએ સંદર્ભે બે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ…
સુરતમાં આંકડો 19 પર પહોંચ્યો : એક જ દિવસમાં વધુ 3 કેસ નોંધાયા
CORONA UPDATE : ત્રણ નવા કેસમાં કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 19 પોઝિટીવ કેસ નોંધાયા છે શહેરમાં આજે વધુ બે મહિલા સહિત ત્રણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ…
જામનગરમાં ૧૪ માસના બાળકને કોરોના પોઝિટિવ નીકળ્યો
જામનગરના દરેડ વિસ્તારમાં મજૂરી કામ કરતા પરિવારના 14 મહિનાના બાળકને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જામનગરમાં આ પ્રથમ કેસ નોંધાયો છે. આથી આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. બાળકને કોરોના ક્યાંથી…
