Author: News Team

ગૃહમંત્રાલયએ ઝૂમ એપને ખતરારૂપ કીધી, તો પણ શાળાઓને ઝૂમ પર ભણાવવાનું ઘેલું કેમ નથી ઉતરતું?

જે એપ તમારા ડેટાનો દુરુપયોગ કરી શકે તેને અનઇન્સ્ટોલ કરવી તે પણ રાષ્ટ્ર ભક્તિજ છે. લોકડાઉન શરુ થતાંજ ઝૂમ પર શાળાઓએ વિદ્યાર્થીઓને ભણાવવાનું શરુ કરાવ્યું..પણ આ એપની વિશ્વાસનીયતા પર ખુદ…

અમદાવાદની કંપનીએ એકસાથે 200 કર્મચારીઓને રવાના કર્યા

ગુરુકુળ વિસ્તારમાં આવેલી એક રિસોર્સ મેનેજમેન્ટ કંપનીએ એક સાથે ૨૦૦ લોકોને પાણીચું પકડાવી દીધું છે. જેને કારને અમદાવાદમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. એક બાજુ લોક્ડાઉન , બીજી બાજુ વધતો…

Update: અમદાવાદ અને સુરત બાદ હવે ત્રીજા શહેરમાં કરફ્યુની જાહેરાત

ગુજરાતના લોકો લોકડાઉનનો પાલન ન કરતા CMO સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફ્રેન્સ યોજી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યુ જાહેર કર્યો છે. આ કર્ફ્યુ આજે મધ્યરાત્રીથી લાગૂ થશે. તેની સાથે તેમણે જણાવ્યુ…

ગુલબાઈ ટેકરા બાદ રામાપીર નો ટેકરો હોટસ્પોટ ના બને તે માટે એ.એમ.સી સતર્ક: કોરોનાને અમદાવાદમાં એક મહિનો પૂરો થયો.

અમદાવાદઃ શહેરમાં કોરોના વાયરસના (coronavirus) કેસ દિવસેને દિવસે વધતા જાય છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યા છે. અમદાવાદના ગુલબાઈ ટેકરા બાદ હવે ગુજરાતની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતા અમદાવાદના રામદેવપીરના…

શું અમદાવાદ કોરોનાના થર્ડ સ્ટેજ તરફ આગળ વધી રહ્યું છે? કોરોનાં સામે વધુ મજબૂત બનીએ.

અમદાવાદમાં કોરોના વાયરસ વધુને વધુ ઘાતક બની રહ્યો છે. અમદાવાદમાં કોરોનાનો પગપેસારો અને એનો વધારો જોવા જઈએ તો અમદાવાદમાં પહેલા 100 દર્દીઓ 16 દિવસમાં નોંધાયા હતા, પછી બીજા 100 દર્દી…

અમદાવાદ બાદ વડોદરામાં SBIએ લોક ડાઉન હેઠળ લોકોને નાણાં ના ઉપાડ ની સરળતા માટે મોબાઈલ એ. ટી.એમ.શરૂ કર્યું…

લોક ડાઉન ને અનુલક્ષીને તથા અંતરિયાળ વિસ્તારો અને મોટી સોસાયટીઓ જ્યાં નજીકમાં કોઈપણ બેંકના એ.ટી.એમ. આવેલા નથી એમને લોક ડાઉન ના સમયગાળામાં નાણાં ઉપાડવાની સરળતા માટે એસ.બી.આઇ દ્વારા એક અભિનવ…

સયાજી હોસ્પિટલમાં 60 વર્ષના કોરોનાના દર્દીનું મોત: વડોદરામાં કુલ 7 મોત

સયાજી હોસ્પિટલ ખાતે આજે દાખલ થયેલાં કારેલીબાગના 60 વર્ષિય વૃદ્ધનું કોરોનાને કારણે મોત નિપજતાં કુલ મૃત્યુ આંક 7 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે કુલ 6 દર્દીઓનો ઉમેરો…

લોકડાઉન દરમિયાન અમદાવાદ થી જામનગર ગયેલા દંપત્તિ સામે ગુન્હો નોંધાયો

મૂળ જામનગર ના વતની અને હાલ અમદાવાદમાં રહેતા એક દંપતીએ લોક ડાઉન ની અમલવારી નો ઉલ્લંઘન કરી જામનગરમાં પ્રવેશ કરતા એલસીબીની ટીમ દ્વારા તેઓની અટકાયત કરી લેવામાં આવી હતી, અને…

ભરૂચમાં કોરોનાનો ભડકો:21 દર્દીઓ કોરોનાગ્રસ્ત

ભરૂચના ગ્રામ્ય વિસ્તારોમાંથી શરૂ થયેલા કોરોના વાયરસે હવે શહેરી વિસ્તારો અને ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં દસ્તક દીધી છે. શુક્રવારના રોજ વધુ આઠ દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવતાં જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓની…

હદ છેને: નવાવાડજ માં 14મીએ કોરોના નું બારમું કરાયું: શીરો અને મગનું જમણ થયું

અમદાવાદ શહેરના વાડજ સ્થિત રામાંપીરના ટેકરા પર આવેલી ઝૂંપડપટ્ટીમાં બે દિવસ પહેલા 14મી એપ્રિલના રોજ પ્રથમ લોકડાઉન પૂર્ણ થતાં કોરોનાનું બારમું યોજીને 25 હજાર લોકોને 500 કિલો ચોખ્ખા ઘીનો શિરો…