Update: અમદાવાદ અને સુરત બાદ હવે ત્રીજા શહેરમાં કરફ્યુની જાહેરાત
ગુજરાતના લોકો લોકડાઉનનો પાલન ન કરતા CMO સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફ્રેન્સ યોજી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યુ જાહેર કર્યો છે. આ કર્ફ્યુ આજે મધ્યરાત્રીથી લાગૂ થશે. તેની સાથે તેમણે જણાવ્યુ…
