International : 700 વર્ષો બાદ જેરુસ્લેમ ચર્ચ બંધ કરાઈ
કોરોના વાઈરસને લીધે જેરુસલેમના પવિત્ર કબરવાળા ચર્ચને આશરે 700 વર્ષ બાદ પ્રથમ વખત બંધ કરવાની સ્થિતિ સર્જાઈ છે. એવું માનવામાં આવે છે કે અહીં ઈસા મસીહને સૂળી ઉપર ચડાવવામાં આવ્યા…
Vadodara's No.1 Digital Buzz Platform -Baroda News - News Updates - News of Vadodara-News of Gujarat
કોરોના વાઈરસને લીધે જેરુસલેમના પવિત્ર કબરવાળા ચર્ચને આશરે 700 વર્ષ બાદ પ્રથમ વખત બંધ કરવાની સ્થિતિ સર્જાઈ છે. એવું માનવામાં આવે છે કે અહીં ઈસા મસીહને સૂળી ઉપર ચડાવવામાં આવ્યા…
લાઇફ ઇન્શ્યોરન્સ કાઉન્સિલે વીમાધારકોને રાહત આપતા જણાવ્યું છે કે, કોઇપણ વીમા કંપની કોવિડ -19ને કારણે થયેલા મૃત્યુના ક્લેમને નકારી નહીં શકે. આ સિવાય સરકારી અને ખાનગી એમ બંને પ્રકારની વીમા…
CORONA UPDATE : 24 કલાકમાં 298 ટેસ્ટ કરાયા જેમાંથી 237 નેગેટિવ અને 21 પોઝિટિવ રાજ્યમાં સતત પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. તેમાં પણ હવે લોકલ ટ્રાન્સમિશન ધરાવાતા કેસોમાં સતત…
NEWS : રકમ કોરોના સામે લડવામાં વાપરવામાં આવશે ધારાસભ્યોની 1.50 કરોડની ગ્રાન્ટનો પણ ખર્ચ કરાશે કોરોના મહામારી સામે લડવાના ખર્ચ માટે મુખ્યમંત્રી રૂપાણીએ સંદર્ભે બે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ…