Tag: #IndiaFightAgainstCorona

સિંગાપોર યુનિવર્સિટીની રિસર્ચમાં ખુલાસો: ભારતમાં 20 મે સુધી ખતમ શઈ શકે છે કોરોના વાયરસ

સિંગાપોર યુનિવર્સિટીનું રિસર્ચ, મે મહિનાના પહેલા અઠવાડિયામાં ઈટાલી અને સ્પેનમાં કોરોનાની અસર ખતમ થઈ જશે ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 26 હજારને પાર થઈ છે. આ જીવલેણ વાયરસ…

ના બેન્ડ બાજા… ના હી બારાતી ફિર ભી ખુશોઓ કી સૌગાત લેકે હમ ચલે

અનોખા લગ્ન, ના ગોર મહારાજ-ના ચોરી, મંદિર ફરતે દંપતિએ ફર્યા સાત ફેરા લોકડાઉનમાં એક તરફ કર્ણાટકના મુખ્યમંત્રી કુમાર સ્વામી છે જેમણે સોશ્યલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવીને પોતાના પુત્રના શાહી લગ્ન કર્યા…

સલમાન ખાને યુ ટ્યૂબ ચેનલ પર પહેલું ઓડિયો ગીત ‘પ્યાર કરો ના’ રિલીઝ થયું

સલમાન ખાને પોતાની યુ ટ્યૂબ ચેનલ પર પહેલું ઓડિયો સોંગ રિલીઝ કર્યું છે. હાલમાં વિશ્વભરમાં કોરોનાવાઈરસને લઈ ચિંતાનો માહોલ છે. ભારતમાં પણ કોરોનાને કારણે ત્રણ મે સુધી લૉકડાઉન કરવામાં આવ્યું…

હાઇડ્રોક્સીક્લોરોક્વીન બાદ રેમડેસિવીર દવાથી વધી કોરોના વાયરસની સારવારની આશા

રેમડેસિવીર દવાનો ઉપયોગ ઉબોલાની સારવારમાં કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઇએ કે અમેરિકાની બાયોટેક્નોલૉજી કંપની Gilead Sciences દ્વારા રેમડેસિંવીર દવાનુ ક્લીનિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને આને પ્રાયોગિક દવા…

AIIMSના ડાયરેક્ટરે કહ્યું કે કોરોના સામે લડવા આવનારા 5-7 દિવસ બહુ મહત્વના

રેમડેસિવર દવા (remdesivir)નું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે પ્લાઝ્મા મહત્વનું સાબિત થશે આવનારા 5 દિવસ કેસની સંખ્યા સ્થિર રહી તો ફાયદો થશે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાનું…

કોરોના કહેર વચ્ચે ભારતની GDP માટે આવ્યાં સારા સમાચાર

IMF અનુસાર 2020માં 1.9 ટકા ભારતનો GDP ગ્રોથ તેમ છતાં દુનિયામાં સૌથી ઝડપી અર્થવ્યવસ્થા બનશે કોરોનાના કારણે માત્ર ભારત અને ચીનમાં પોઝિટિવ ગ્રોથ જોવા મળશેIMF નું અનુમાન જો સાચુ સાબિત…

રિલાયન્સના રિસર્ચનો દાવો: લાલ શેવાળ આપી શકે છે કોરોના સામે સુરક્ષા

રિલાયન્સ લાઇફ સાયન્સ ભારતમાં કોરોના વાયરસ ને લગતા સંશોધનને આગળ વધારવામાં મદદ કરશે: મુકેશ અંબાણી લાલ શેવાળે ઉત્સર્જીત કરેલા કાર્બનિક રસાયણોનો કોટિંગ પાવડર ચેપ ફેલાવાથી રોકી શકે છે: સંશોધનનો દાવો…

PM મોદીની લૉકડાઉન લંબાવવાની જાહેરાત બાદ રેલ્વેએ લીધો આ મોટો નિર્ણય

3 મે સુધી નહીં ચાલે કોઈ પણ પેસેન્જર ટ્રેન દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે પીએમ મોદીએ આજે લૉકડાઉનમાં છૂટછાટ આપવાના બદલે લૉકડાઉન 2.0ને 3 મે સુધી લંબાવ્યું…

PM મોદીની જાહેરાત : દેશમાં 3 મે સુધી રહેશે લૉકડાઉન, કાલે વિસ્તૃત ગાઈડલાઈન કરાશે જાહેર

20 એપ્રિલ બાદ મળશે શરતોને આધીન છૂટછાટ પીએમ મોદીએ દેશનં સંબોધનમાં જણાવ્યું કે 20 એપ્રિલ સુધી દેશના દરેક જિલ્લા અને રાજ્યો પર કડક નજર રાખવામાં આવશે. જેમાં ચેક કરવામાં આવશે…

કોરોના સંકટમાં એક્ટિંગ છોડી ડોક્ટરના પ્રોફેશનમાં પરત ફરી રહ્યા છે સ્ટાર

અક્ષયનો કો-સ્ટાર કોરોના સંકટમાં એક્ટિંગ છોડી તેના ડો.ના પ્રોફેશનમાં પરત ફર્યો ડો. આશિષ ગોખલે મુંબઈની પ્રાઈવેટ હોસ્પિટલમાં કામ કરે છે ડોક્ટર આશિષ ગોખલે હાલ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં 24*7 ડ્યૂટી પર…