આ વડીલ 90 વર્ષે કોરોનાં સામેનો જંગ જીતી ગયા
ભાવનગરમાં 90 વર્ષના વૃદ્ધને કોરોનાને પરાસ્ત કર્યો છે. શહેરના વડવા મઢીયાફળીમાં રહેતા રસુલભાઇ મહંમલભાઇ રાઠોડને 5 એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આથી તેમને સર ટી. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં…
Vadodara's No.1 Digital Buzz Platform -Baroda News - News Updates - News of Vadodara-News of Gujarat
ભાવનગરમાં 90 વર્ષના વૃદ્ધને કોરોનાને પરાસ્ત કર્યો છે. શહેરના વડવા મઢીયાફળીમાં રહેતા રસુલભાઇ મહંમલભાઇ રાઠોડને 5 એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આથી તેમને સર ટી. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં…
ખાલી લોકડાઉન વધારવાથી કોરોના સામે બચી શકાશે એમ માનતી સરકારને સાચી સમજણ કેળવવાની જરૂર છે. પ્રથમ કોઈ પણ સમય આપ્યા વિના લોકડાઉન લાગુ કર્યું, કે જ્યારે બહુ ઓછા કેસ હતા..…
અંગ્રેજી વેબસાઇટ ‘ન્યૂઝ18’ના અહેવાલ અનુસાર અમદાવાદમાં કામ કરતા ઇલેક્ટ્રૉનિક મીડિયાના એક પત્રકારનો કોરોના વાઇરસનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. આ સાથે જ અમદાવાદમાં વાઇરસનો ચેપ લાગ્યો હો એવા પત્રકારોની સંખ્યા ત્રણ…
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં આવેલી બાબુ જગજીવન રામ હોસ્પિટલના ડોકટરો સહિત કુલ 44 સ્ટાફ સભ્યોનો કોવિડ -૧ (COVID-19) ટેસ્ટ પોઝિટિવ જોવા મળ્યો છે. અન્ય સ્ટાફ સભ્યોના ટેસ્ટ રિપોર્ટની રાહ…
…….રાજ્યમાં રવિવાર તા. ર૬ એપ્રિલથી દુકાનો-વ્યવસાયો શરૂ કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ જે છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો છે તેમાં શહેરો-જિલ્લાઓમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા વિસ્તારોમાં દુકાનો-વ્યવસાયો શરૂ થઇ શકશે નહિ.આવા કન્ટેનમેન્ટ વિસ્તારોની…
કોરોનાના દર્દીઓને વહેલી સવારે 3:00 વાગે અને સાંજે 6:00 વાગે ભોજન આપવામાં આવે છે ઈકબાલ હુસૈન રોજ 5 વખત નમાઝ અદા કરે છે, ધાર્મિક પુસ્તકોના વાંચનથી સમય પસાર કરે છે…
વડોદરા માં કોરોના એ કેર વર્તાવ્યો છે અને રોજ નવા દર્દી નોંધાઇ રહ્યા છે ત્યારે વડોદરા ના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી અયોધ્યાપુરીસોસાયટીમાંરહેતા70 વર્ષના મહિલા દર્દીનું આજે કોરોના વાઈરસથી મોત થયું છે.…
દુનિયાભરમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણની સારવાર અને દવા શોધવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો દિવસ રાત એક કરી રહ્યા છે. પણ રોજ રોજ કોરોનાના નવા નવા રૂપ સામે આવી…
કોરોના વાયરસને કારણે ભારત સહિત આખી દુનિયામાં તબાહી મચાવી દીધી છે. આ જીવલેણ વાયરસના ફેલાવાને રોકવા માટે મોદી સરકારે દેશવ્યાપી લોકડાઉન (Lockdown) કર્યું છે. આને કારણે ટ્રેન, મેટ્રો, ફ્લાઇટ્સ અને…
અમદાવાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 191 નવા કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં 14 અને સુરતમાં 1 દર્દીનું મોત થતા કુલ 15ના મોત થયા છે. જ્યારે 7 દર્દી સાજા થયા…