Tag: #Corona

કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે : વિજય નેહરા

અમદાવાદમાં એકંદરે એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે એક્ટિવ કેસનો ઘટાડો થયો છે. 10 ટકા એક્ટિવ કેસમાં વૃદ્ધિ દર હતો જે હવે ઘટ્યો છે. 3જી તારીખ સુધી 5થી 6 ટકા…

સિંગાપોર યુનિવર્સિટીની રિસર્ચમાં ખુલાસો: ભારતમાં 20 મે સુધી ખતમ શઈ શકે છે કોરોના વાયરસ

સિંગાપોર યુનિવર્સિટીનું રિસર્ચ, મે મહિનાના પહેલા અઠવાડિયામાં ઈટાલી અને સ્પેનમાં કોરોનાની અસર ખતમ થઈ જશે ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 26 હજારને પાર થઈ છે. આ જીવલેણ વાયરસ…

સર્જિકલ માસ્ક 6થી 8 કલાકમાં અને N95 માસ્ક 24 કલાકમાં બદલવો, ઘરે બનાવવામાં આવેલો માસ્ક ધોઈને ઉપયોગ કરો

એવા લોકો જે કોરોનાથી સંક્રમિત છે પરંતુ લક્ષણો નથી દેખતા તેવા લોકો દ્વારા બીજામાં ચેપ ફેલાવાની સંભાવના વધુ હોય છે. સર ગંગારામ હોસ્પિટલ, નવી દિલ્હીના નિષ્ણાત ડો. માલા શ્રીવાસ્તના જણાવ્યા…

રાજ્યની કોલેજોમાં યુજીસીની ગાઇડલાઇન પ્રમાણે જ પરીક્ષા યોજાશે, માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે

ટાસ્કફોર્સ કમિટીની ભલામણ મુજબ સરકાર આયોજન કરશે શિક્ષણમંત્રીએ તમામ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે VC દ્વારા ચર્ચા કરી રાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં હાલ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે…

કોરોનાથી વધુ 2નાં મોત, વધુ 14 પોઝિટિવ, કુલ પોઝિટિવ 190, કુલ મૃત્યઆંક 9 પર પહોંચ્યો

રેડ ઝોન નાગરવાડા વિસ્તારના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છેવાસણા-ભાયલી રોડ ઉપર ફોર્ચ્યુન ગ્રીન એપાર્ટમેન્ટમાં કોરોનાનો કેસ નોંધાતા પોલીસ અને આરોગ્ય ટીમ પહોંચી હતી નવા વિસ્તારો ન્યૂ સમા, છાણી અને ફતેપુરાને…

ના બેન્ડ બાજા… ના હી બારાતી ફિર ભી ખુશોઓ કી સૌગાત લેકે હમ ચલે

અનોખા લગ્ન, ના ગોર મહારાજ-ના ચોરી, મંદિર ફરતે દંપતિએ ફર્યા સાત ફેરા લોકડાઉનમાં એક તરફ કર્ણાટકના મુખ્યમંત્રી કુમાર સ્વામી છે જેમણે સોશ્યલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવીને પોતાના પુત્રના શાહી લગ્ન કર્યા…

સંકટમાં રાહતનો શ્વાસ : અમદાવાદ સિવાય રાજ્યમાં અન્ય શહેરમો કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો

ગુજરાતમાં આજે નવા 108 કેસ નોંધાયા રાજ્યમાં આજે કોરોનાના વધુ 108 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંછી અમદાવાદ 91, અરવલ્લી 6 , કચ્છ, પંચમહાલ, રાજકોટ અને સુરત 2-2 , મહીસાગર, મહેસાણા…

સલમાન ખાને યુ ટ્યૂબ ચેનલ પર પહેલું ઓડિયો ગીત ‘પ્યાર કરો ના’ રિલીઝ થયું

સલમાન ખાને પોતાની યુ ટ્યૂબ ચેનલ પર પહેલું ઓડિયો સોંગ રિલીઝ કર્યું છે. હાલમાં વિશ્વભરમાં કોરોનાવાઈરસને લઈ ચિંતાનો માહોલ છે. ભારતમાં પણ કોરોનાને કારણે ત્રણ મે સુધી લૉકડાઉન કરવામાં આવ્યું…

એલજી હોસ્પિટલના 50 જેટલા ડોક્ટરો મુશ્કેલીમાં મુકાયા. બધાને ક્વોરન્ટીન કરવામાં આવ્યા

સુરક્ષા કીટની માંગ સાથે સફાઈ કામદારો હડતાળ પર મણિનગર વિસ્તારમાં આવેલી એલજી હોસ્પિટલમાં 5 ડોક્ટરો અને પેરામેડીકલ સ્ટાફ સહિત 10 લોકો કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.…

અમદાવાદીઓ સહેજે ગભરાશો નહીંઃ ઝડપથી વધુ કેસ શોધી શકાશે તો અમદાવાદ ઝડપથી કોરોના મુક્ત થશેઃ અમદાવાદની સ્થિતિનું તટસ્થ વિશ્લેષણ

આજે કેટલાંક અખબારોએ અમદાવાદને ભારતના વુહાન તરીકે ઓળખાવ્યું એટલે કેટલાક શહેરીજનો તનાવમાં આવી ગયા. જેમનો સ્વભાવ ચિંતા કરવાનો જ છે તેઓ તો હતાશાની બોર્ડર પણ જતા રહ્યા. તેમને પરિવારજનો પકડીને…