Category: Vadodara

PM મોદીની જાહેરાત : દેશમાં 3 મે સુધી રહેશે લૉકડાઉન, કાલે વિસ્તૃત ગાઈડલાઈન કરાશે જાહેર

20 એપ્રિલ બાદ મળશે શરતોને આધીન છૂટછાટ પીએમ મોદીએ દેશનં સંબોધનમાં જણાવ્યું કે 20 એપ્રિલ સુધી દેશના દરેક જિલ્લા અને રાજ્યો પર કડક નજર રાખવામાં આવશે. જેમાં ચેક કરવામાં આવશે…

લોકડાઉન પૂરૂં થયા પછી શાળાઓ ફીની વસુલાત માટે કોઇ ઉતાવળ કરે નહીં: શિક્ષણ મંત્રી

૧૫મી એપ્રીલ થી ધોરણ ૧૦ અને ૧૨ના પેપર ચેકીંગ ની શક્યતાઓ રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. લોકોના ધંધા-રોજગાર બંઘ હોવાના કારણે તેમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવાનો વારો…

લોકડાઉન લંબાશે તો 1.7 કરોડ નાના ઉદ્યોગ થઈ શકે છે બંધ

રવિ વેંટકેશને કહ્યું- લોકડાઉન ચાર અઠવાડિયાથી આઠ અઠવાડિયા સુધી લંબાશે તો 1.7 કરોડ MSME હંમેશા માટે બંધ થઈ શકે છે ભારતમાં સૌથી વધારે રોજગાર પ્રદાન કરનાર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ…

કોરોનાની મહામારી વચ્ચે પણ પક્ષાપક્ષીનું રાજકારણ : ભાજપી કાઉન્સિલરે પોતાના કપડા ઉતાર્યા

વડોદરાના પૂર્વ ડે. મેયર કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીનું જ સાભંળતા હોવાનો આક્ષેપ લગાવીને વોર્ડ નંબર ૪ના અધિકારીઓ અને સ્ટાફને ગાળાગાળી કરીને ખખડાવ્યા વડોદરામાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે…

અમદાવાદ બાદ વડોદરા પણ કોરોનાનું હોટસ્પોટ, 397 કેસ સાથે 75 ટકા કેસ માત્ર આ બે શહેરોના

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધ્યો આજે અમદાવાદમાં વધુ 13 કેસ નોંધાયા અત્યાર સુધીમાં વડોદરામાં 102 કેસ નોંધાયા આજે ગુજરાતમાં નવા કુલ 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી આજે અમદાવાદમાંથી…

લોકડાઉનનો કડક અમલ થશે, પોલીસ અને હેલ્થની ટીમ પર હુમલો કરનારને હવે પાસામાં ધકેલાશે

શુક્રવારે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો અને સુરતમાં કારીગરો દ્વારા રોડ પર ચક્કાજામ અને આગજનીની બે ઘટનાને પોલીસે ગંભીરતાથી લીધી છે અને કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. ડીજીપી શિવાનંદ…

આઠ મહાનગરોના મેયર, મ્યુનિસિપલ કમિશ્નર અને સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષો સાથે મુખ્યમંત્રીની વીડિયો કોન્ફરન્સ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણને પગલે આઠ મહાનગરોના મેયર, મ્યુનિસિપલ કમિશ્નર અને સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી સ્થિતિની જાણકારી મેળવી માર્ગદર્શન આપ્યું હતું.…

મુનાફ પટેલનું ઇખર ગામ પણ ક્લસ્ટર ક્વોરન્ટાઈન.

ભરૂચના ઇખરમાં તબલીઘ જમાતના 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ ઇખર ગામ સહિત 7 કિ.મી.ના વિસ્તારને ક્લસ્ટર કન્ટેન્મેન્ટજાહેર કરાયો છે. પૂર્વક્રિકેટર મનાફ પઠાણ પણ ઇખર ગામમાં રહે છે. જેથી મુનાફ…

કોરોનાને ડામવા AMC નવો ઍક્શન પ્લાન, કૉવિડ કેર સેન્ટર કરાયા શરૂ

AMC કમિશ્નર વિજય નેહરાએ શહેરમાં કોરોના સંકટને લઈને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે અમદાવાદમાં આજથી ખાસ Covid કૅર સેન્ટર અને હેલ્થ સેન્ટર શરૂ કરાયા છે. આ સૅન્ટર બનાવવાની યોજના…