રાજ્યમાં 165 પોઝિટિવ કેસોમાંથી 100 લોકલ ટ્રાન્સમિશન : જયંતિ રવિ
CORONA UPDATE : 24 કલાકમાં 298 ટેસ્ટ કરાયા જેમાંથી 237 નેગેટિવ અને 21 પોઝિટિવ રાજ્યમાં સતત પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. તેમાં પણ હવે લોકલ ટ્રાન્સમિશન ધરાવાતા કેસોમાં સતત…
Vadodara's No.1 Digital Buzz Platform -Baroda News - News Updates - News of Vadodara-News of Gujarat
CORONA UPDATE : 24 કલાકમાં 298 ટેસ્ટ કરાયા જેમાંથી 237 નેગેટિવ અને 21 પોઝિટિવ રાજ્યમાં સતત પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. તેમાં પણ હવે લોકલ ટ્રાન્સમિશન ધરાવાતા કેસોમાં સતત…
BOLLYWOOD : કોરોનાવાઈરસના કહેરની વચ્ચે અક્ષય કુમાર તથા જેકી ભગનાનીએ સાથે મળીને ‘મુસ્કુરાયેગા ઈન્ડિયા’ સોંગ રિલીઝ કર્યું છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં આ સોંગની જાહેરાત કરી હતી. આ ગીતમાં કહેવામાં…
NEWS : રકમ કોરોના સામે લડવામાં વાપરવામાં આવશે ધારાસભ્યોની 1.50 કરોડની ગ્રાન્ટનો પણ ખર્ચ કરાશે કોરોના મહામારી સામે લડવાના ખર્ચ માટે મુખ્યમંત્રી રૂપાણીએ સંદર્ભે બે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ…
CORONA UPDATE : ત્રણ નવા કેસમાં કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 19 પોઝિટીવ કેસ નોંધાયા છે શહેરમાં આજે વધુ બે મહિલા સહિત ત્રણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ…
NEWS : ભારતીય જનતા પાર્ટીનો આજે 40મો સ્થાપના દિવસ છે, મોદીએ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી કહ્યું : લડાઈ લાંબી છે પણ અશક્ય નથી. ભાજપનો આજે 40મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે…
CORONA UPDATE : AMCએ પોઝિટિવ દર્દીઓનું લિસ્ટ જારી કર્યું કાલુપુર-દરીયાપુરમાં દિલ્હી- રાજસ્થાનની ટ્રાવેલ હિસ્ટ્રીવાળા કેસ કોરોના વાઈરસનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. કેસોમાં મોટા ઉછાળા આવી રહ્યા છે. આજે 11…
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, ‘નોવેલ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે લૉકડાઉનનો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે, ત્યારે નાગરિકો સ્વયંશિસ્તમાં રહે તે જરૂરી છે. શિવાનંદ ઝાએ મરકઝમાંથી…
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે 30 ટકા મામલા દિલ્હીના તબલીઘી જમાતમાંથી પરત ફરેલા લોકોના કારણે વધ્યા. મરકઝ નિઝામુદ્દીનમાં દિલ્હી પોલીસ અને FSLની ટીમ તપાસ માટે પહોંચી છે. અહીંથી 1 એપ્રિલે લગભગ…
કોરોનાના પગલે હાલ લોક ડાઉન છે. લોકડાઉનમાં પણ લોકો ખોટા બહાના કાઢીને ઘરેથી વાહનો લઈને રસ્તા પર નીકળતા જોવા મળી રહ્યાં છે. ત્યારે અમદાવાદ બાદ સુરત પોલીસ કમિશનરે પણ તમામ…
વોકેશનલ સહિત અલગ અલગ વિષયોની 10મા અને 12માં ધોરણ બોર્ડની પરીક્ષાઓ હવે નહીં થાય. લોકડાઉનના કારણે CBSE દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દસમા અને બારમા સિવાય ધોરણ ૧ થી…