અમદાવાદ કેમ બની રહ્યું છે કોરોના વાયરસનું એપી સેન્ટર ? જાણો શું છે કારણ
એકલા અમદાવાદમાં જ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 1000ને પાર કરી ગયો છે. રાજ્યના કુલ મૃત્યુઆંકના 50 % મોત એકલા અમદાવાદમાં જ થયા છે. AMCની હદમાંથી નવા નવા દર્દીઓ વધી રહયા…
Vadodara's No.1 Digital Buzz Platform -Baroda News - News Updates - News of Vadodara-News of Gujarat
એકલા અમદાવાદમાં જ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 1000ને પાર કરી ગયો છે. રાજ્યના કુલ મૃત્યુઆંકના 50 % મોત એકલા અમદાવાદમાં જ થયા છે. AMCની હદમાંથી નવા નવા દર્દીઓ વધી રહયા…
આજે કેટલાંક અખબારોએ અમદાવાદને ભારતના વુહાન તરીકે ઓળખાવ્યું એટલે કેટલાક શહેરીજનો તનાવમાં આવી ગયા. જેમનો સ્વભાવ ચિંતા કરવાનો જ છે તેઓ તો હતાશાની બોર્ડર પણ જતા રહ્યા. તેમને પરિવારજનો પકડીને…
સમગ્ર દેશ દુનિયામાં કોરોનાએ ભરડો લીધો છે, અને ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા માં બહુ મોટા પ્રમાણમાં કોરોના ના કેસો બહાર આવી રહ્યા છે. એક સમયે માત્ર હોટ સ્પોટ પોકેટ જેવા…
રેમડેસિવીર દવાનો ઉપયોગ ઉબોલાની સારવારમાં કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઇએ કે અમેરિકાની બાયોટેક્નોલૉજી કંપની Gilead Sciences દ્વારા રેમડેસિંવીર દવાનુ ક્લીનિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને આને પ્રાયોગિક દવા…
બપોરે 4 વાગ્યે તંત્ર દ્વારા વધુ 8 કોરોના પોઝિટીવ દર્દી જાહેર કરાતાં, આજે અત્યાર સુધીનો કુલ આંક 16 પર પહોંચ્યો છે જ્યારે શહેરનો કોરોના પોઝિટીવ આંક 173 થયો છે. અત્રે…
વિશ્વમાં અને દેશમાં જેમ કોરોનાના પોઝિટીવ કેસ વધી રહ્યા છે. એ રીતે ગુજરાતમાં પણ દિન પ્રતિદિન કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. ત્યારે આરોગ્ય સચિવ જયંતિ રવીએ જણાવ્યું હતું કે, આજે…
રાજ્યમાં કોરોનાના વધુ 228 કેસ સામે આવ્યા છે અને 5 લોકોના મોત થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1604 દર્દીઓ નોંધાયા છે. તેમજ મૃત્યુઆંક 58એ પહોંચ્યો છે. જ્યારે…
રેમડેસિવર દવા (remdesivir)નું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે પ્લાઝ્મા મહત્વનું સાબિત થશે આવનારા 5 દિવસ કેસની સંખ્યા સ્થિર રહી તો ફાયદો થશે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાનું…
દુનિયાભરમાં 22.7 લાખથી વધું લોકો કોરોના વાયરસથી અત્યાર સુંધી સંક્રમિત થયા છે. જ્યારે 1,56,076 લોકોનાં મોત થઇ ચુક્યા છે, શનિવારે (18 એપ્રિલ) આવેલા સત્તાવાર આંકડાનાં આધારે સમાચાર એજન્સી એએફપી દ્વારા…
એર ઇન્ડિયાએ શનિવારે માહિતી આપી હતી કે 1 જૂનથી તે આંતરરાષ્ટ્રીય રૂટની ટિકિટ બુક કરવાનું કામ શરૂ કરશે. સરકારી એરલાઇને એ પણ માહિતી આપી હતી કે 4 મેથી ડોમેસ્ટિક રૂટ…