ભારતમાં અત્યાર સુધીમાં 3,819 કેસ, 107 મોત; પોલીસ અને FSLની ટીમ મરકઝમાં તપાસ માટે પહોંચી
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે 30 ટકા મામલા દિલ્હીના તબલીઘી જમાતમાંથી પરત ફરેલા લોકોના કારણે વધ્યા. મરકઝ નિઝામુદ્દીનમાં દિલ્હી પોલીસ અને FSLની ટીમ તપાસ માટે પહોંચી છે. અહીંથી 1 એપ્રિલે લગભગ…
