Category: Health

નેનપુર સ્ટેશને ‘ગુજરાત સમાચાર’ વાંચ્યા પછી ઈન્દુચાચાએ મહાગુજરાત આંદોલન ઉગ્ર બનાવ્યું હતું

મહાગુજરાતના પાયાના પથ્થર ઈન્દુચાચા હતા. 72 વર્ષની ઉંમરે તેમણે આંદોલન નું સુકાન સંભાળ્યું નેનપુર આશ્રમમાં રહેતા ઈન્દુલાલ અમદાવાદમાં થયેલી હિંસા અંગે અજાણ હતા : ગુજરાત રાજ્યની સ્થાપનામાં ‘ગુજરાત સમાચાર’નો મહત્ત્વનો…

ગુજરાતમાં રેડ ઝોનમાં ૫ના બદલે હવે ૯ જિલ્લાનો સમાવેશ: જાણો કયો જિલ્લો ક્યા ઝોનમાં આવે છે?

■ ગુજરાતમાં રેડ ઝોન : અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવવલી.■ ઓરેન્જ ઝોન : રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહીસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ,…

અમદાવાદમાં જ 249 પોઝિટિવ કેસ નોંધાયા: રાજ્યમાં ૩૦૦થી વધુ કેસ

અમદાવાદ 249, વડોદરામાં 19, સુરતમાં 13,ગાંધીનગર-10, પંચમહાલ-10, ભાવનગરમાં 4, મહેસાણામાં 3, આણંદમાં 3 અરવલ્લી-1, દાહોદ-1 કેસ નોંધાયો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 313 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દીના…

રીશી કપૂર છેલ્લે છેલ્લે પણ એક યુવકને ઉત્સાહિત કરતા ગયા: પંચ મહાભૂતમાં વિલીન. જુવો આ અંતિમ ક્ષણનો વિડીયો

બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરનાં મુંબઈનાં મરીન લાઇન્સનાં ચંદનવાડી સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. લગભગ અડધા કલાકમાં તેમના અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. ઋષિ કપૂર હવે આપણી વચ્ચે…

કોરોના ના લડવૈયા કોરોના મુક્ત થયા:સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહાયક નર્સ અને ફાર્માસિસ્ટ સાજા થયા.

.હાઈ સ્પીડ રેલ કોવીડ કેર સેન્ટર ખાતે થી સાજા થયેલા 12 ને રજા આપવામાં આવી..કાયા વરોહન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત 29 વર્ષની વયના સહાયક નર્સ હર્ષિદા કનુભાઈ પટેલ અને…

રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે:બહાર ફસાયેલા લોકોને પોતાના રાજ્યમાં ફરત ફરવા વ્યવસ્થા કરાશે.

3 મેએ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થઇ રહ્યો છે. તેવામાં જો કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં નહીં આવે તો રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે…

લોકડાઉનમાં તમાકુ કે સિગારેટના ભાવ 100 રૂપિયા થી 800 રૂપિયા ચાલે છે

લોકડાઉન ને 40દિવસ થવા આવ્યા , ત્યારે તમાકુ, સિગારેટ ના કાળા બજાર જેમ જેમ દિવસો વીતે છે તેમ તેમ વધી રહ્યા છે. સરકારે તમાકુ, ગુટખા કે સિગારેટ ના વેંચાણ પર…

મંગળવાર અમદાવાદ માટે અમંગળ બન્યો: કોરોનાથી સૌથી વધુ મોત

ગુજરાતનું કોરોના હોટસ્પોટ બનેલા અમદાવાદમાં આ જીવલેણ વાયરસથી સંક્રમિત લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આજે પણ રાજ્યમાં કોરોના સંક્રમિત 19 દર્દીના મોત થયા છે અને આ તમામ અમદાવાદના હતા.…

કોવિડ-19ના અમુક દર્દીઓ માટે ઘરે જ આઈસોલશનમાં રહેવાનો વિકલ્પ

આરોગ્ય મંત્રાલયે કોવિડ-19ના અમુક દર્દીઓ માટે ઘરે જ આઈસોલશનમાં રહેવાનો વિકલ્પ આપ્યો છે. સોમવારે આ અંગે એક વિસ્તૃત ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી છે. જો કે આ સુવિધા માત્ર એ જ…

GOOD NEWS: કોરોનાં સામેની રસીની ક્લિનિકલ ટ્રાયલ પુરી થઈ ગઈ

કોરોના વાયરસની વેક્સિન બનાવવા માટે આખી દુનિયામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઘણાં દેશ કોરોના વાયરસની વેક્સિન બનાવવાનો દાવો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે બ્રિટનની ઓક્સફોર્ડ જેનર ઈન્સ્ટિટ્યુટમાં કોરોના…