Tag: Healthbuzz

આ વિસ્તારોમાં રવિવારથી દુકાનો નહિ ખુલે!

…….રાજ્યમાં રવિવાર તા. ર૬ એપ્રિલથી દુકાનો-વ્યવસાયો શરૂ કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ જે છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો છે તેમાં શહેરો-જિલ્લાઓમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા વિસ્તારોમાં દુકાનો-વ્યવસાયો શરૂ થઇ શકશે નહિ.આવા કન્ટેનમેન્ટ વિસ્તારોની…

કોરોના સામે લડવા કોરોનાના દર્દીઓએ રોજા રાખ્યા:

કોરોનાના દર્દીઓને વહેલી સવારે 3:00 વાગે અને સાંજે 6:00 વાગે ભોજન આપવામાં આવે છે ઈકબાલ હુસૈન રોજ 5 વખત નમાઝ અદા કરે છે, ધાર્મિક પુસ્તકોના વાંચનથી સમય પસાર કરે છે…

હવે કોરોનામાં આવા નિશાન પણ જોવા મળી રહ્યા છે:વૈજ્ઞાનિકોએ નવા લક્ષણ શોધ્યા

દુનિયાભરમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણની સારવાર અને દવા શોધવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો દિવસ રાત એક કરી રહ્યા છે. પણ રોજ રોજ કોરોનાના નવા નવા રૂપ સામે આવી…

અમદાવાદમાં 24 કલાકમાં નવા 151 કેસો નોંધાયા:સુરતમાં 41 અને વડોદરામાં 7 કેસ

ગાંધીનગર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે, તેમાંથીકોરોનાના 217 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 79 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 9ના મોત થયા છે. આમ રાજ્યમાં…

કોરોના થી વિલાઈ ગયેલી નાનકડી મુસ્કાનની મુસ્કાન ફરી ખીલી ઉઠી

સંપૂર્ણ રીતે સ્વસ્થ થયેલી મુસ્કાનને એના ઘેર પરત મોકલતા અમે અનેરો આનંદ અનુભવીએ છે:જી.એમ. ઇ. આર.એસ.ની તબીબી ટીમ. દાહોદની નવ વર્ષની મુસ્કાન ફાતેમા રહીમભાઈ કુંજાલા ઇન્દોરની મુલાકાતે ગઈ અને ત્યાં…

Vadodara News: કોરોના મુક્ત થયેલા 45 વ્યક્તિઓને કાલે રજા અપાશે…

વડોદરામાં ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે ખૂબ જ આશાસ્પદ અને આનંદ દાયક સમાચાર આપ્યા છે, જેમાં તેઓએ 45 દર્દીઓ કે જે કોરોનાં પોઝિટિવ હતા તેમને રજા…

दिलवाले बाईक पर दुल्हन ले गए:પોલીસે કેક કપાવીને સન્માન કર્યું

લોકડાઉનનું (Lockdown) પાલન કરતા એક દુલ્હો પોતાની દુલ્હનને (bride-groom) બાઈક ઉપર લઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો. પોલીસે (police) જ્યારે તેનો રોક્યો તો લોકડાઉન દરમિયાન તેની સાવધાની જોઈને પોલીસ પણ…

EXCLUSIVE :અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 3 લાખ થી 8.5 લાખ રૂપિયા સુધીના પેકેજ

ગુજરાત સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે છૂટ આપવામાં આવી છે, ત્યારે અમદાવાદની એચ.સી.જી હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ અને નારાયણ ઋગ્નલય ને રાજ્ય સરકાર દ્વારા કોરોનાના દર્દીઓની સ્વખર્ચે સારવાર ની…

ભારતમાં3252 લોકોએ કોરોનાને હરાવ્યો:સોમવારે 705 લોકોએ કોરોનાં સામે વિજય મેળવ્યો

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે મંગળવારે સાંજે દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દેશમાં ગત 24 કલાકમાં 1336 કેસ નોંધાયા છે. જ્યારે 47 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસના…

200થી વધુ કોરોનાં કેસ સાથે વડોદરાથી સુરત આગળ નીકળી ગયું

સુરત શહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.. દરમિયાન સુરતનો હોટસ્પોટ બની ચૂકેલા માન દરવાજા અને લીંબાયત વિસ્તારમાંથી હમણાં સુધી કુલ ૯૩ જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા…