નર્મદા ડેમમાંથી પાણી છોડવાનું હોવાથી કરજણ, શિનોર અને ડભોઇ ના કાંઠાના ગામોને સાવધાન કરાયા.

ઉપરવાસમાં વરસાદ અને જળાશયમાં પાણીની વિપુલ આવક થઈ રહી છે.તેને અનુલક્ષીને આજે સાંજના ૫ વાગે નર્મદા ડેમના ૨૩ ગેટ વધુ…

BREAKING NEWS આજે સાંજે 5 કલાકે ડેમના 23 દરવાજા 2.15 મીટર સુધી ખોલીને 3,50,000 ક્યુસેક પાણી નદીમાં છોડાશે.

સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ ઉપરવાસના ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાતા ડેમની સપાટીમાં વધારો. રીવરબેડ પાવરહાઉસમાંથી 6 યુનિટનું સંચાલન…

લોક પ્રશ્નોનું ખરા અર્થમાં નિવારણ માટે ઝઝૂમતા રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી ખાતું આંચકી લેવું એ કેટલું યોગ્ય?

ભાજપની લોકો માં છબી સુધારવા આવેલી ભૂપેન્દ્ર ભાઈ ની બ્રિગેડ ના સ્ટાર મંત્રીઓ ને લોકો માટેની સાચી લડાઈ કેમ નડી…

સૌથી વધુ લોકચાહના મેળવનાર રાજુભાઈ અને પૂર્ણેશ મોદી પર પૂર્ણવિરામ.

રાજેન્દ્ર ત્રિવેદી માત્ર સફળ મંત્રી જ નહિ પરંતુ લોકચાહના માં પણ અવ્વલ !      બધાં ખાતાં હર્ષભાઈ સંભાળશે તો બીજા…