વડોદરા ની હોસ્પિટલો ને પણ માત્ર ૫૦% રેન્દેસિવિર મળે છે:અને સુરતમાં પાટીલ ૫૦૦૦ ઇન્જેક્શન આપશે.

વડોદરાની હોસ્પિટલો ને રેંદેસિવિર ઇન્જેક્શન નો સ્ટોક પણ મળતો નથી. હોસ્પિટલો માં 100 દર્દીઓ સામે માંડ 50 દર્દીઓ માટે સત્તાધીશો…

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિ રાણાના વિવાદિત પોસ્ટથી કોંગ્રેસમાં આંતરીક જૂથ બંધી બહાર આવી.

કોંગ્રેસના મોટા નેતાએ ભાજપના ઉમેદવાર સાથે દોસ્તી નિભાવી હોવાના આક્ષેપ અંગે ભારે ચર્ચા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવવાની સાથે કોંગ્રેસમાં…

મનપા ચૂંટણીમાં કોંગ્રેસના કારમાં પરાજય બાદ શહેર અને પ્રદેશ કક્ષાએ રાજીનામાની ભરમાર.

ગુજરાતની તમામ મહાનગરપાલિકામાં કોંગ્રેસની કારમી હાર જોવા મળી રહી છે, ત્યારે સૌથી વધુ ખરાબ સ્થિતિ સુરતમાં જોવા મળી રહી છે,…