Gujarat

BREAKING NEWS આજે સાંજે 5 કલાકે ડેમના 23 દરવાજા 2.15 મીટર સુધી ખોલીને 3,50,000 ક્યુસેક પાણી નદીમાં છોડાશે.

By News Team

August 22, 2022

સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ

ઉપરવાસના ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાતા ડેમની સપાટીમાં વધારો.

રીવરબેડ પાવરહાઉસમાંથી 6 યુનિટનું સંચાલન કરીને 45,000 ક્યુસેક પાણી નદીમાં છોડાશે.

નદીમાં કુલ – 3,95,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે.

હાલમાં 15 દરવાજા 2.35 મીટર ખોલી 1,00,000 અને પાવરહાઉસ દ્વારા 44,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.