BREAKING NEWS આજે સાંજે 5 કલાકે ડેમના 23 દરવાજા 2.15 મીટર સુધી ખોલીને 3,50,000 ક્યુસેક પાણી નદીમાં છોડાશે.

સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ

ઉપરવાસના ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાતા ડેમની સપાટીમાં વધારો.

રીવરબેડ પાવરહાઉસમાંથી 6 યુનિટનું સંચાલન કરીને 45,000 ક્યુસેક પાણી નદીમાં છોડાશે.

નદીમાં કુલ – 3,95,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે.

હાલમાં 15 દરવાજા 2.35 મીટર ખોલી 1,00,000 અને પાવરહાઉસ દ્વારા 44,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *