Tag: journalist

ગુજરાત માં યોગ્ય સમયે હોસ્પિટલ ના આવતાં કોરોના સમસ્યા વધે છે:AIIMS

ગુજરાતમાં કોરોના વાયરસનો વિસ્ફોટ યથાવત છે. ગુજરાતમાં અમદાવાદ કોરોનાનું કેન્દ્ર બન્યું છે ત્યારે 300થી વધુ લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. અમદાવાદમાં 5200થી વધુ કેસ સામે આવી ચૂકયા છે. આ…

BREAKING:વિજય નહેરા થયા હોમ ક્વોરન્ટાઈન

AMC કમિ. નેહરા હોમ ક્વોરન્ટીન, શહેરમાં કોરોનાને કાબૂ કરવાની જવાબદારી મુકેશ કુમાર, પંકજ કુમાર-રાજીવ ગુપ્તાના શિરે વિજય નેહરાની ગેરહાજરી દરમિયાન AMCનો ચાર્જ મુકેશ કુમાર સંભાળશેગુજરાત મેરિટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને…

આજે અમદાવાદમાં ૨૬૭ નવા કેસ નોંધાયા: ગુજરાતમાં કુલ ૩૨૬ કેસ

રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની…