અદાવાદમાં 169, સુરતમાં 6, વડોદરામાં 5, આણંદમાં 3, પંચમહાલમાં 3 ભાવનગરમાં 2 અને વલસાડ-બોટાદ અને ગાંધીનગરમાં 1-1 કેસ
News Update: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ<br>રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવાની કામગીરી માટે વધુ પાંચ સચિવોને જિલ્લાઓની જવાબદારી સોંપી