કોરોનાં વોર્ડમાં તબીબો કઇ રીતે ફરજ બજાવે છે તે વિચાર્યું છે.. પીપીઇ પહેર્યા પછી આઠ કલાક સુધી ખાવા પીવાનું પણ શક્ય નથી.
નરોડા, જમાલપુર, બહેરામપુરામાં નવા કેસ નોંધાયા. એ સાથે જ રિલીફરોડ, જીવરાજપાર્ક, દાણીલીમડા, મેઘાણીનગર, જુહાપુરા, દુધેશ્વર,ઘાટલોડિયા સહિત કોરોનામાં સપડાયા: 4માસની બાળકીને કોરોનાં