Category: Business

નીરવ ચોકસી કરતા પણ મોટા ફુલેકાબાજ વડોદરાના સાંડેસરા બંધુઓ પર સ્પેશિયલ સ્ટોરી.

સાંડેસરાએ ગૌરીખાન અને સુઝેન પાસે પોતાના ઘર નું ઇન્ટિરિયર કરાવ્યું હતું. વડોદરા નો એક સમયે પર્યાય બની ચૂકેલા સ્ટેર્લિંગ બાયોટેક ના નીતિન સાંડેસરા, ચેતન સાદેશરા ઉર્ફે ચીકુ બોસ, દીપ્તિ સાંડેસરા,…

વડોદરાના વિજય માલ્યા: કાગળ પર ફાઈવ સ્ટાર હોટલ બનાવનારા ભટનાગર એન્ડ કંપનીના 09 સામે સીબીઆઈએ ફરિયાદ દાખલ કરી

શહેરની ડાયમંડ પાવર લિ.ના 2654 કરોડના બેંક લોન કૌભાંડ બાદ ડાયમંડ પાવરના પ્રમોટર્સ સહિત 9 સામે સીબીઆઇએ આજે વધુ એક ફરિયાદ નોંધી છે. જેમાં આરોપ લગાવાયો હતો કે મેફેર લેઝર્સ…

Vadodara: ચાઈનીઝ એપ ડીલીટ કરો તો જલેબી મફત… મફત…મફત…

નિઝામપુરા વિસ્તારમાં આવેલી ફાફડા – ગાંઠીયાની લારી પર ગ્રાહકો પાસે ચાઈનિઝ એપ ડિલીટ કરાવાય છે. દેશભરમાં ચીન વિરોધી માહોલ સર્જાયો છે ત્યારે વડોદરામાં અનોખી રીતે બોયકોટ ચીન મોહીમ ચલાવવામાં આવી…

શું ખુલશે જૂન ૧થી અને લોકડાઉન કેવી રીતે અનલોક થશે.

ગાંધીનગર – ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનલોક-1ની જાહેરાત કરી છે. આ અનલોકની ગાઇડલાઇન 1લી જૂનથી શરૂ થશે. ક્યાં છૂટ આપી છે અને ક્યાં હજી છૂટ નથી તેની વિગતો આ પ્રમાણે…

यात्रीगण कृपया ध्यान दे, ફરી એકવાર આ અવાજ થી રેલ્વે સ્ટેશન ગૂજશે

નવી દિલ્હી. લોકડાઉનનીસ્થિતિ વચ્ચે રેલવે યાત્રીઓને રાહત મળે તેવી શક્યતા છે. રેલવે પ્રધાન પિયૂષ ગોયલે મંગળવારે એક ટ્વિટ કરી કહ્યું છે કે 1લી જૂનથી રોજ 200 નોન એસી ટ્રેન ચાલશે.…

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના કન્ટેનમેન્ટ ઝોનનું લિસ્ટ ચેક કરો.

આજથી કન્ટેનમેન્ટ ઝોન સિવાય સમગ્ર ગુજરાત ફરી એકવાર ધમધમવા માંડ્યું છે. પરંતુ હજી પણ લોકો ને કન્ટેનમેન્ટ ઝોન વિશે અનેક દુવિધા છે . તો THE AHMEDABAD BUZZ સમગ્ર ગુજરાત ના…

આવતી કાલે શું ખુલશે.. શું બંધ રહેશે?

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય માટે જાહેર કરેલી લોકડાઉન-4 ની ગાઇડ લાઇન્સ:-કન્ટેનમેન્ટ ઝોન-નોન કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારો એવા બે ભાગ પાડીને રાજ્ય સરકારે કોરોના સંક્રમણ કાબૂમાં રાખવા સાથે આર્થિક ગતિવિધિઓ-રોજીંદી જીવન વ્યવહાર પ્રવૃત્તિઓને ગાઇડલાઇનને…

સામાન્ય વેપાર ધંધામાં સરકારના આર્થિક પેકેજ નો કઈ રીતે ફાયદો થશે..તે સમજો

20 લાખ કરોડનું રાહત પેકેજ / IT રિટર્નની તારીખ વધારીને 30 નવેમ્બર 2020 કરાઈ, NBFC માટે 30 હજાર કરોડ રૂપિયાની સ્પેશિયલ લિક્વિડિટી સ્કીમ સંકટમાં ફસાયેલા નાના ઉદ્યોગો માટે 20 હજાર…

રેલયાત્રા 12મી મે થી શરૂ થશે: આ શહેરો વચ્ચે રેલયાત્રા શરૂ કરાશે.

કોરોના વાયરસના કારણે લોકડાઉન સમયે બંધ પડેલી મુસાફર ટ્રેનો બે દિવસ બાદ એટલે કે 12 મેથી શરૂ કરવામાં આવશે. રેલવે મંત્રાલયે તેને લઈને એક વિસ્તૃત યોજના પણ તૈયાર કરી લીધી…

અમદાવાદમાં 350 જેટલા દર્દીઓને એકસાથે રજા આપવામાં આવી

અમદાવાદમાં કોરોનાનાં કહેર વચ્ચે રાહતના એક સમાચાર છે. અમદાવાદમાં આજે 350 જેટલાં કોરોનાનાં દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. સમરસ હોસ્ટેલમાં કોરોનાનાં સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દીઓને રાખવામાં આવે છે. આજે…