અમદાવાદીઓ સહેજે ગભરાશો નહીંઃ ઝડપથી વધુ કેસ શોધી શકાશે તો અમદાવાદ ઝડપથી કોરોના મુક્ત થશેઃ અમદાવાદની સ્થિતિનું તટસ્થ વિશ્લેષણ
નરોડા, જમાલપુર, બહેરામપુરામાં નવા કેસ નોંધાયા. એ સાથે જ રિલીફરોડ, જીવરાજપાર્ક, દાણીલીમડા, મેઘાણીનગર, જુહાપુરા, દુધેશ્વર,ઘાટલોડિયા સહિત કોરોનામાં સપડાયા: 4માસની બાળકીને કોરોનાં